ક્યાં ખેલાડી ને મળ્યું સ્થાન ભારત ની ટીમ માં જે ન્યુઝીલેન્ડ – બાંગ્લાદેશ ના પ્રવાસે જવાની છે તેમાં જાણો અહી…

ક્રિકેટ

BCCIએ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. પસંદગી સમિતિએ શિખર ધવનને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. જ્યારે હાર્દિક પંડ્યા ટી20 સિરીઝમાં કેપ્ટન રહેશે. પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી માટે રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપી છે.

ન્યુઝીલેન્ડ માટે ટીમ ઈન્ડિયા શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (WK), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (WK),

વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

બાંગ્લાદેશ માટે ટીમ ઈન્ડિયા રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર,

રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટમેન), ઈશાન કિશન (વિકેટમેન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દયાલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *