ગણેશ ચતુર્થીના દિવસે રાત્રે કરી નાખો આ એક નાનું કામ …પાણી ની જેમ પૈસા તમારી ઘરે આવશે

TIPS

ગણેશ ચતુર્થી ના પાવન અવસર ઉપર ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.ગણેશ ચતુર્થી ઉપર ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવીને તેની પૂજા કરવામાં આવે છે અને દસ દિવસ પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે.ગણેશ ચતુર્થી ખુબ ધામ ધુમથી ઉજવામાં આવે છે પણ થોડા સમય થી ચાલતી કોરોના મહામારી ના લીધે આ અવસર કોઈ પણ જાતની ભીડ ભેગી કર્યા વગર ઉજવામાં આવે છે.ભગવાન ગણેશને વિઘ્ન હરતા પણ કહેવામાં આવે છે.

ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશને પ્રસન્ન કરવાનો ખુબ યોગ્ય સમય હોય છે.ગણેશજી ની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરીને તેની દસ દિવસ સુધી રોજ સવાર સાંજ તેમની પૂજા આરતી કરવામાં આવે છે.તેમના વિસર્જન સમયે લોકો DJ બોલાવી નાચતા ગાતા તેમનું વિસર્જન કરવામાં આવે છે.ભગવાન ગણેશને ઘરમાં સ્થાપિત કરવાથી ઘરમાં આવેલી બધી મુશ્કેલી દૂર થાય છે.આ દસ દિવસ સુધી તેમને રોજ અલગ અલગ ભોગ ચડવામાં આવે છે.દરેક શુભ કર્યાની શરૂઆત પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.

જો તમારા ઘરમાં ધન આવતું ના હોય તો આ એક નાનકડો ઉપાય કરવાથી તમારી આવક બમણી થઇ જશે સૌપ્રથમ તમારે સાવરે વહેલા ઉઠીને પોતાની રોજિંદી કર્યો કર્યા પછી ભગવાન ગણેશની પૂજા કરો ત્યાર પછી એક લાલ રંગનું કપડામાં એક સોપારી અને એક સિક્કો મુકો બંને વસ્તુ ની પૂજા કરી તે કપડામાં બન્ને વસ્તુ બાંધી તેને તમારા તિજોરીની અંદર મૂકી રાખો પછી જુવો ભગવાન ગણેશ તમારી ઉપર કૃપા વરસાવતા થઇ જશે.

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમે ચોખાનો ઉપયોગ પણ કરી શકો છો.ચોખા એક પવિત્ર અનાજ માનવામાં આવે છે.દરેક કાર્યમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.પણ તમે ભગવાન ગણેશને સૂકા ચોખા નો ભોગ ચડાવ્યો નહીં.પહેલા ચોખાને ચોખ્યા પાણી થી ધોઈને તેને સાફ કરવા પછી ચોખાને ભગવાન ગણેશને અર્પિત કરવા.તે અર્પિત કરેલા માંથી થોડા ચોખા રાત્રી ના સમયે લઇ તેને તમારા ઘરની ધન મુકવાની જગ્યા ઉપર ભગવાન ગણેશનું ૧૦૮ વખત નામ લઈને મુકો પછી ભગવાન ગણેશ તમારા ઉપર પ્રસન્ન થવા લાગશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *