માં વિશ્વાસી મેલડી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ૮૦ વર્ષના દાદાને નવું જીવન દાન આપ્યું

Uncategorized

ભારત એક આસ્થા અને શ્રદ્ધા નો દેશ છે આજે ભારતમાં અસંખ્ય મંદિરો આવેલા છે. તે દરેક મંદિરમાં હજારો શ્રદ્ધાળુ આવતા હોય છે ભારતના દરેક ખૂણામાં ભગવાન ઉપર શ્રદ્ધા રાખવા વાળા લોકો તમને મળી આવશે ભારતના ખૂણે ખૂણામાં આજે અસંખ્ય મંદિરો આવેલા છે. તે દરેક મંદિરોમાં હજારો ભક્તો પોતાના સુખ દુખ લઈને આવતા હોય છે જો તમે મંદિરમાં જઈને પોતાના સાચા મનથી ભગવાન આગળ પ્રાર્થના કરો તો ભગવાન તમારી પ્રાર્થના અવશ્ય સાંભળશે આજે હું તમને એક એવા મંદિર વિશે જણાવીશ જેના પરચા જોઈને બધા લોકો હેરાન છે.

એક વ્યક્તિને વિશ્વાસી મેલડી માં સાક્ષાત પરચો આપ્યો હતો તે ઘટના વિશે આજે હું તમને કહીશ જે જાણીને તમને મેલડી મા ઉપર શ્રદ્ધા રાખતા થઈ જશો આ ઘટના મોરબી જિલ્લાની છે મોરબીના એક યુવકને તેની માતા નો ફોન આવ્યો કે તારા નાના ખુબ જ બીમાર છે તેમનું સ્વાસ્થ્ય દિવસે દિવસે બગડતું જાય છે તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે તેમના અંતિમ દર્શન માટે તુ જલ્દીથી આવીજા.

તે યુવક પોતાના બધા કામ છોડીને નાના ને જોવા માટે હોસ્પિટલ માં જાય છે. ત્યારે યુવકે તેની નાનીને પૂછયું કે તમે કોઈ દેવી-દેવતા ની માનતા રાખી છે કે નહીં તો નાની કહે છે અમે આ બધામાં માનતા નથી ત્યારે યુવકે કઈ પણ બોલ્યા વગર એક મનોમન માનતા રાખી જો મારા નાના આઠ દિવસમાં સાજા થઈ જાય તો તો હું વિશ્વાસી મેલડી માના મંદિરમાં જઈ ને મારી માનતા પુરી કરી.

વિશ્વાસી મેલડીમાની માનતા રાખ્યા પછી નાની તબિયત ખૂબ બગડવા લાગી તો યુવક ગભરાઈને ખૂબ રડવા લાગ્યો કે મા હું તો તમારી માનતા રાખી છે તોપણ તો પણ સ્વાસ્થ્ય સારું થવાની બદલી કેમ ખરાબ થઈ રહ્યું છે તે છતાં યુવકની વિશ્વાસી મેલડીમાં ઉપર પોતાની શ્રદ્ધા ઓછી થવા દીધી નહીં તું યુવકના દાદા બીજા દિવસે સાજા થઈ ગયા યુવક ખૂબ ખુશ થઈ ગયું અને વિશ્વાસની મેલડીમાની આભાર વ્યક્ત કરવા લાગ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *