ઘણા લોકો જીવનમાં ખૂબ મહેનત કરતા હોય છે તેવા લોકો જીવનમાં સફર થાય છે તે ખૂબ ધન સંપત્તિ કમાય છે પણ તેમના ઘરમાં ધન સંપત્તિ લાંબો સમય રહી શકતી નથી તેવા લોકોના ઘરમાં કોઈના કોઈ બીમારી કે બિનજરૂરી ખર્ચો થયા કરે છે આવા લોકો ના ઘર માં ઘણા એવા કામ થતા હોય છે જેથી મા લક્ષ્મી તેમના ઉપર પ્રસન્ન થતા નથી તેથી તેમના ઘરે ધન સંપત્તિ લાંબો સમય રહેતી નથી આજે હું તમને એવા કામ વિશે બતાવી જે કામ કરવાથી મા લક્ષ્મી ઘરમાં નિવાસ કરતા નથી
ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યા છે જે ઘરમાં મહિલા ઉપર અત્યાચાર કે તેમને ધિક્કારવા માં આવતી હોય તેવા ઘરમાં મા લક્ષ્મી પ્રસન્ન થતા નથી
પ્રાચીન સમયમાં દરેક ઘરમાં બધા લોકો સૂર્યોદય પહેલા ઊઠીને નાઈ ધોઈને ભગવાનની પૂજા કરતા હતા જે ઘરમાં સવારે મોડા ઉઠતા હોય કેવા ઘરમાંથી મા લક્ષ્મી નિવાસ કરતા નથી તેવા ઘર માં ગરીબી આવતી હોય છે તેથી સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી જોઈએ
હિંદુ ધર્મ દરેક ઘરની અંદર એક નાનું પૂજા મંદિર હોય છે તેની નિયમિત સાફ-સફાઈ કરવી ખૂબ જરૂરી છે તો જ મા લક્ષ્મી તમારા ઘરે આવશે મંદિર જો નિયમિત સ્વચ્છ રહેતુ હશે તો તેમાંથી સકારાત્મક ઉર્જા સતત વહીયા કરશે પણ જો મંદિર નિયમિત સાફ-સફાઈ કરવામાં ન આવે તો મંદિરની અંદર થી નકારાત્મક ઉર્જાનો વાસ વધતો જાય છે જો મંદિર નિયમિત સાફ રહેતો મા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે
જે ઘરની અંદર પલંગ કે ખાટલામાં બેસીને ભોજન જમતા હોય તેવા ઘરમાં મા લક્ષ્મી પોતાની કૃપા વરસાવતા નથી હિંદુ ધર્મ નીચે બેસીને ભોજન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે ભોજનની અંદર ભગવાન નારાયણનો વાસ હોય છે જ લક્ષ્મીના નારાયણનો અપમાન થતું હોય ત્યાં માતા લક્ષ્મી કોઈ દિવસ આવશે નહીં