વહેલી સવારે ઉઠો ત્યારે બોલી નાખો આ ચમત્કારિક મંત્રો, તમારી ધારેલી ઇચ્છાઓ પૂરી થશે અને ધનવાન બનતા કોઇ નહીં રોકી શકે.

Uncategorized

રેક વ્યક્તિ પોતાના જીવનમાં પોતે અને પરિવારને સુખી અને સંપન્ન રાખવા માંગતો હોય છે. ખૂબ આકરી મહેનત કરીને સફળતાઓ પામવા માગતો હોય પરંતુ તેવામાં નસીબ ઘણીવાર સંતાકૂકડી રમી લેતું છે. ઘણીવાર આપણે કેટલા બધા નિરાશ થઈ જઈએ છીએ કે જ્યારે આપણું સાથીદાર વગર મહેનતે આગળ નીકળી જાય અને આપણે આ મહેનત કરતા હોવા છતા સફરતા મળતી નથી પરંતુ, મહેનત કરનારને નસીબ એકવાર સારો મોકો તો આપે છે. જાણું અહીં આપેલા મંત્રો વિશે જે તમને સફળતા પામવામાં મદદરૂપ થશે.

પહેલો મંત્ર : દરરોજ આ મંત્રનો જાપ કરનાર હંમેશાં સુખી અને સંપન્ન રહે છે. ઘણી વાર વ્યક્તિના કોઈ કારણોસર અટકેલા કામો પણ થવા લાગે છે. તમે થોડાક દિવસ આ મંત્રનો જાપ કરશો તો તમને તેના અનુરૂપ ફેરફાર દેખાવા લાગશે. આ મંત્ર બોલવાનો એક યોગ્ય સમયે તેને સવારના સમયમાં બોલવામાં આવે તો પરિણામ પ્રાપ્ત થાય છે.

મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ

મંગલમ પુંડલિકાક્ષ મંગલાય તનો હરી

બીજો મંત્ર : જો તમારી સફળતાના ઉંબરે ચડવું હોય સવારના સમયે એટલે કે પરોઢિયે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આપણે દરરોજ એક નવા દિવસની શરૂઆત કરતાં હોય ત્યારે એક ગુરુના મંત્રથી કરવી જોઈએ. દરેક નાની મોટી સફળતાઓ પાછળ ગુરુ નો હાથ રહેલો છે. તમે આ ગુરૂમંત્રનો નિયમિત પણે જાપ કરો તો તમને જીવનમાં ફેરફાર જોવા મળશે.

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર

ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

ત્રીજો મંત્ર: આ મંત્રને તમે જ્યારે સવારમાં પથારીમાંથી ઊભા થાવ ત્યારે બોલવાનું હોય છે. તમે આ મંત્ર જ્યારે બોલો ત્યારે બંને હાથને પુસ્તકની જેમ ખોલીને મંત્ર જાપ કરવાનો. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી તમારા શરીરની અંદર એક સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે જેનાથી તમને નવું કામ કરવામાં આસાની રહે છે અને સુખ-શાંતિ જળવાઈ રહે છે.

કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી

કર મૂલે ગોવિંદ પ્રભાતે કર દર્શનમ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *