હનુમાનદાદા કળીયુગના એક માત્ર જાગૃત દેવ છે માતા સીતાએ હનુમાન દાદાને અમર રહેવાનું વરદાન આપ્યું છે જે વ્યક્તિ ઉપર હનુમાન દાદાની કૃપા હોય તે વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી હનુમાન દાદાને સંકટમોચન પણ કહેવામાં આવે છે હનુમાન દાદા પોતાના ભક્તોના સંકટ દૂર કરતા હોય છે
મેષ રાશિ:- જ્યોતિષ માન્યતાઓ અનુસાર મેષ રાશિના જાતકો ઉપર હનુમાનદાદાની વિશેષ કૃપા હોય છે મેષ રાશિના જાતકોની ઈચ્છાશક્તિ મજબૂત હોય છે મેષ રાશિના જાતકો ઉપર હનુમાનદાદાની વિશેષ કૃપા હોવાથી તેમને રોજ ભગવાન શ્રીરામનું નામ બોલવું જોઈએ હનુમાનજીના આશીર્વાદ આ રાશિના જાતકો ઉપર રહેવાથી તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ મજબૂત હોય છે
કુંભ રાશિ:- આ રાશિના જાતકો ઉપર હનુમાન દાદાની કૃપા વરસતી હોવાથી તે દરેક કાર્યોમાં ખૂબ ટૂંકા સમયમાં સફળતા પ્રાપ્ત કરતા હોય છે કુંભ રાશિ ઉપર હનુમાન દાદાની વિશેષ કૃપા રહેલી હોય છે આ રાશિના જાતકોને ધનની કમી રહેતી નથી આ રાશિના જાતકોના તમામ દુઃખ દર્દ હનુમાન દાદા દૂર કરતા હોય છે
સિંહ રાશી:- જ્યોતિષ માન્યતાઓ અનુસાર હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત હોવાથી આ રાશિના જાતકો મુશ્કેલીઓથી દૂર રહેતા હોય છે આ રાશિના જાતકોની આર્થિક પરિસ્થિતિ મજબૂત રહેતી હોય છે હનુમાન દાદાની કૃપાથી નોકરી અને ધંધામાં ખૂબ પ્રગતિ કરતા હોય છે આ રાશિના જાતકોએ હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ
તુલા રાશિ:- આ રાશિના જાતકો પર હનુમાન દાદા તેમની કૃપા વરસાવતા હોય છે હનુમાન દાદાની કૃપા વરસતી હોવાથી આ રાશિના જાતકોને કોઈપણ કાર્યમાં વિઘ્ન આવતું નથી હનુમાન દાદાની કૃપા હોવાથી નોકરીમાં પણ પ્રગતિ મળતી હોય છે આ રાશિવાળા લોકો ખૂબ ભાગ્યશાળી હોય છે