આ ત્રણ જાનવર રસ્તા વચ્ચે આવે તો સમજી લેવું….ખુબ મોટો ધન લાભ થવો છે

Astrology

વાસ્તુશાસ્ત્ર ના કહેવા મુજબ ઘણી એવી વસ્તુ હોય છે જે ઘરની બહાર કે કોઈ શુભ કર્યો પહેલા દેખાય તો તે કાર્ય સફળ થાય છે આ વસ્તુમાં ઘણા લોકો વિશ્વાસ રાખતા હોય છે બધા લોકો શકુન અને અપશુકનમાં માનતા હોય છે વાસ્તુશાસ્ત્ર માં શકુન અને અપશુકન વિષે ઘણું બધું સમજવામાં આવ્યું છે આજે હું તમને કેટલાક જાનવર વિષે બતાવીશ જે રસ્તા વચ્ચે આવે તો ખુબ ધન લાભ થવાની શક્યતા રહેલી છે

જયારે તમે ઘરની બહાર નીકળો અને નોરિયો તમારા રસ્તો કાપે તો સમજી લેવું કે તમારું કાર્ય સફળ થઇ જશે જ્યોતિષમાં આ વિષે ઘણું બધું મહત્વ સમજવામાં આવ્યું છે નોરિયો આપણા ભવિષ્યમાં ધન લાભ થશે કે નહીં તેનો સંકેત આપે છે નોરિયાને ધનના દેવતા કુબેરજી પોતાની પાસે રાખતા હતા નોરિયાને ધનનું સૂચક માનવામાં આવે છે જો ઘરની બહાર નીકળતા સાથે નોરિયો દેખાય તો તમને અવશ્ય ધન લાભ થશે

જો તમે ઘરની બહાર નીકળો અને લુંમડી તમારો રસ્તો કાપે તો તમારે સતર્ક થઇ જવું પડે કારણ કે લુંમડી રસ્તો કાપે તમને નુકશાન થવાના સંકેત આપે છે પણ તેમાં ગભરાવાની જરૂર નથી જયારે લુંમડી રસ્તો કાપે ત્યારે તમારે પોતાના દેવી દેવતાને યાદ કરીને મનમાં તેમનું સ્મરણ કરવાથી તમારી ઉપર આવતી બધી મુશ્કેલી દૂર થઇ જાય છે

જયારે તમે કોઈ કાર્ય કરવા જયો ત્યારે જો તમને રસ્તામાં ગાય માતા દેખાય તો તેને ખુબ શુભ માનવામાં આવે છે ગાયના દેખવાથી ઘરમાં ધન સમાપ્તિ આવે છે તેમજ માતા લક્ષ્મી સ્થાઈ રૂપે તમારા ઘરમાં વાસ કરે છે જયારે પણ ગાય તમારા ઘરના દરવાજે આવે ત્યારે ગાયને એક રોટલી ખવડાવા થી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે

તમને રસ્તા માં કોઈ સિક્કો કે નોટ મળી જાય તો તેને ખર્ચ કરવા જોઈએ નહીં કારણ કે તેને શુભ માનવામાં આવે છે જયારે તમને નોટ કે સિક્કો મળે ત્યારે તેને પોતાના પર્સ માં મુકવાથી ધન સમ્પતિ માં વધારો થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *