શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તેમને ખૂબ મોટો ફાયદો કરાવશે

Astrology

જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપાય કરીને તમે તમારું ભવિષ્ય સારું બનાવી શકો છો એવું માનવામાં આવે છે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

21મી સદીમાં દરેક વસ્તુ ખરીદવા માટે પૈસાની જરૂર પડતી હોય છે પૈસા વગર જીવન જીવવું ખૂબ અઘરું છે એટલા માટે દરેક વ્યક્તિ દિવસ રાત મહેનત કરતો હોય છે બધા લોકો ઈચ્છે કે તેમના જોડે ખૂબ ધન સંપત્તિ હોય તેમાં કોઈ દિવસ અછત આવે નહી જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક ઉપાયો કરીને તમે તમારું ભવિષ્ય સારું બનાવી શકો છો આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે

પ્રાચીન શાસ્ત્રો અનુસાર દાન કરવું સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે વ્યક્તિની જેવી ક્ષમતા હોય તેવું દાન કરી શકે છે જ્યારે પણ તમને જરૂરીયાત મંદ લોકોને મદદ કરવાનો મોકો મળે ત્યારે તેવા લોકોની મદદ અવશ્ય કરવી જોઈએ આવા લોકોની મદદ કરવાથી તમને ખૂબ પુણ્ય મળશે એવું માનવામાં આવે છે જે વ્યક્તિ દાન પુણ્ય કરે છે તેની પાસે કોઈ દિવસ ધનની કમી સર્જાતી નથી આવા વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી મહેરબાન હોય છે

શુક્રવારના દિવસે ઘરમાં કુબેર દેવતાની પ્રતિમા લાવીને તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી કુબેર દેવતા પ્રસન્ન થતા હોય છે કુબેર દેવતાને ધનના દેવતા તરીકે પૂજવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુબેર યંત્રને ઘર કે ઓફિસમાં સ્થાપિત કરવાથી ચુંબકની જેમ પૈસા ઘરમાં આવશે કુબેર યંત્રની વિધિ વિધાન દ્વારા પૂજા કરવી જોઈએ

શુક્રવારના દિવસે મહાલક્ષ્મી યંત્રની સ્થાપના ઘરમાં કરવી જોઈએ મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરવાથી આર્થિક પરિસ્થિતિની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે મહાલક્ષ્મી યંત્રની રોજ પૂજા કરવી જોઈએ તેમજ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે શ્રી સુક્ત મંત્રનો પાઠ કરવો જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *