આ ફોટા ઘરમાં લગાવો પછી જોવો પૈસા પાણીની જેમ ઘરમાં આવશે, હિન્દૂ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખુબ મહત્વ આપવામાં આવે છે.વાસ્તુમાં ઘણા એવા ઉપાય બતાવામાં આવ્યા છે

Astrology

હિન્દૂ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખુબ મહત્વ આપવામાં આવે છે.વાસ્તુમાં ઘણા એવા ઉપાય બતાવામાં આવ્યા છે જેનાથી ઘરમાં આવતી બધી મુશ્કેલી સમાપ્ત થઇ જશે આ ઉપાય થી તમારા ઘરમાં લાગેલો વાસ્તુ દોષ પણ સમાપ્ત થઇ જશે વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીનો દરેક ઉપાય આપણા વસ્તુશાસ્ત્રમાં બતાવામાં આવ્યો છે.આજે હું તમને કેટલાક એવા ઉપાય બતાવીશ જેનાથી તમારા ઘરમાં ધન સંપત્તિમાં વધારો થશે

ઘરની દીવાલ પર ધન ની દેવી માં લક્ષમીનો ફોટો લગાવો માં લક્ષ્મીના ફોટાની આજુ બાજુ બે હાથી આવેલા હોય તેવો ફોટો દીવાલ ઉપર લગાવો જેનાથી તમારા ઘરમાં ધન સંપત્તિમાં વધારો થશે માં લક્ષમી ઘરમાં આવતી નકરાત્મક ઉર્જાનો પણ નાશ કરશે આ ફોટા ઘરમાં ધન ખેંચવાનું કામ કરશે

ભગવાન ગણેશજી લાડવા ખાતો ફોટો ઘરમાં રાખવો ભગવાન ગણેશનો એવો ફોટો ઘરમાં રાખવાથી ઘરની અંદર અનાજની તંગી ઉભી થશે નહીં ભગવાન ગણેશ સકારત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.ભગવાન ગણેશ સંયમ ઘર ઉપર મહેરમાન થઇ જતા હોય છે.તેમનો એક ફોટો ઘરમાં અવશ્ય રાખવો

આ ફોટો ઘણા લોકોના ઘરમાં જોયો હશે જેમાં સાત સફેદ ઘોડા દોડતા હશે આ ફોટો ઘરની દીવાલ ઉપર લગાવો ખુબ શુભ માનવામાં આવે છે.તે ઘરમાં ધન વધારવાનું કામ કરે છે.ઘોડો એક પવિત્ર પ્રાણી છે.જેનો ઉપયોગ દેવતાઓ પોતાનો રથ ખેંચવા માટે કરતા હતા આવા ફોટા ઘરમાં જરૂર લગાવો તે ઘરમાં સકારત્મક ઉર્જા વધારવાનું કામ કરે છે.

આ ફોટો તો ઘરમાં હોવો ખુબ જરૂરી છે.હનુમાન દાદા નો ફોટો ઘરમાં રાખવાથી ઘરના સભ્યોને ખુબ મોટો ફાયદો થાય છે.જે ઘરમાં હનુમાનનો ફોટો હોય તેવા ઘરમાં કોઈ દિવસ દુષ્ટ આત્મા પ્રવેશી શક્તિ નથી હનુમાન દાદા ન ફોટાની રોજ સવારે પૂજા કરવાથી દિવસ સારો જાય છે.હનુમાનો ફોટો ઘરમાં સકારત્મક ઉર્જા વધારવાનું કાર્ય કરે છે.હનુમાન દાદા આજે પણ લોકોને સાક્ષાત આવીને પરચા આપતા હોય છે.તમે બીજા ફોટા પણ ઘરમાં રાખી શકો છો જેવા કે માં દુર્ગા,માં અંબે ,ભગવાન વિષ્ણુ વગેરેના ફોટા ઘરમાં રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *