બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલે ભારતમાલા પ્રોજેક્ટ અને લઈ સંસદસત્રમાં ખેડૂતો બાબતે કરી રજૂઆત.

Uncategorized

બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાંથી પસાર થતો ભારત માલા પ્રોજેક્ટ જે છ માર્ગીય ભારતમાલા પરિયોજના ખેડૂતોના ખેતરો ના રસ્તાઓને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અંગે બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ પરબતભાઇ પટેલે સંસદ ભવનમાં આ મુદ્દે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે અમારા મત વિસ્તાર બનાસકાંઠા જિલ્લા માંથી નીકળતો છ માર્ગીય ભારતમાલા જેમાં ખેડૂતોને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટેનો રસ્તો આપવામાં આવે અને ખેડૂતોના ખેતરમાં ભરાતા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને ખેડૂતોને પડતી હાલાકી બાબતે સંસદસત્રમાં પરબતભાઇ પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના માં રોડ રસ્તા તેમજ અનેક વિકાસ કામમાં માટે.પ્રધાન્ય આપવામાં ખુબ અગ્રસર રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *