રોજ સવારે ભગવાનની પૂજા કરતી વખતે દીવો પ્રગટાવોને આ શબ્દ બોલશો તો થશે ખુબ ફાયદા

આપણા હિન્દૂ ધર્મ માં દરેક ના ઘરે પોતાના દેવી દેવતા નું નાનકડું મીંદિર હોય છે અને તેની રોજ સવાર સાંજ પૂજા કરવામાં આવે છે હિન્દૂ ધર્મ માં પૂજા પાઠ ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે રોજ ભગવાન આગર પૂજા કરવી દીવો કરવો વગેરે સારું કાર્ય કહેવાય છે તેના થી મનને શાંતિ મળે છે અને જો […]

Continue Reading

એક બીજા થી ક્યારે પણ અલગ પડતા નથી આ નામ વારી જોડી.

મિત્રો આપડા જીવન માં પ્યાર એક એવો અહેસાસ છે જે બહુ જ સુંદર હોય છે. પછી આ છોકરી હોય કે છોકરો દરેક ના જીવન માં એક સમય એવો આવે છે કે તેને પોતાનો જીવન સાથી શોધવો પડે છે. અને દરેક ની એવી ઈચ્છાઓ હોય છે કે તેનો જીવન સાથી સારો હોય અને જીવનભર તેનો સાથ […]

Continue Reading

તમારા જીવન માં સારો સમય આવતા પહેલા જો તમને આવા સંકેત મળતા હોય તો તમને ધનવાન બનતા કોઈ નઈ રોકી શકે.

માતા લક્ષ્મી તમારા જીવન માં હમેશા ખુશીઓ વરસાવતા રહે અને તમારા બધા જ કામ સફરતા પૂર્વક પુરા થાય.દોસ્તો દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવતા રહે છે. અમુક સમયે માણસ પાસે ખુબજ સુખ હોય છે. તો કયારેક દુઃખ હોય છે. જો અત્યારે તમારા જીવનમાં ખુબજ દુઃખ ચાલી રહ્યું છે. તો આવનાર સમય માં સુખ આવાનું જ […]

Continue Reading

તુલસી ના છોડ ને કેમ ઘર માં રાખવા માં આવે છે, આ ચમત્કારી ફાયદા જાણી ચોકી ઉઠશો

તો મિત્રો આપણા દરેક ઘરે તુલસી નો છોડ હોય છે તુલસી ના છોડ ની પૂજા પણ કરવામાં આવે છે તુલસી એ એવો છોડ છેકે જેનો દરેક ભાગ કામમાં આવે છે તુલસીને હિન્દૂ ધર્મમાં પવિત્ર છોડ માનવમાં આવે છે તુલસી ને લક્ષમી નો અવતાર પણ માનવામાં આવે છે તુલસીને વૃંદા પણ કહેવામાં આવે છે તુલસી બીમારીના […]

Continue Reading

ગુજરાતની ચમત્કારી જગ્યા જેના રહસ્ય વિશે વૈજ્ઞાનિક આજસુધી સમજી શક્યા નથી

ગુજરાતની આ ચમત્કારી જગ્યા જેના રહસ્ય વીશે વૈજ્ઞાનિક આજસુધી સમજી શક્યા નથી ગુજરાત રાજ્ય જે ખાખરા જલેબી ખાંડવી વગેરે માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે તેમ ગુજરાત પોતાની વિશેષ ભુગોલીક જગ્યા માટે આખી દુનિયામાં ફેમસ છે ગુજરાતમાં ગણા સ્થાન એવા છે કે જેનું રહસ્ય આજ દિવસ સુધી કોઈ વૈજ્ઞાનિક સુલાજાવી શક્યો નથી આ સ્થળો જોવા ગણા […]

Continue Reading

આ વસ્તુ રાખવા થી ધંધા માં થશે ફાયદો

વસ્તુ શાસ્ત્ર માં ઘણી એવી વસ્તુ છે જે દુકાન કે ઓફિસ માં રાખવી ગણી શુભ માનવામાં આવે છે આવી વસ્તુ રાખવાથી સકારત્મક ઉર્જામાં વધારો થાય છે અને બીજા ઘણા ફાયદા જોવા મલે છે તો દોસ્તો તમે ઘણી દુકાનો અને ફેક્ટરી ની જગ્યા પર ક્રિસ્ટલ નો કાચબો મુકેલો જોયો હશે તો તમને મનમાં એક મુંઝવણ ઉભી […]

Continue Reading

જાણો તમારું નામ આ અક્ષર થી ચાલુ થતું હશે તો જીવનમાં આ ફાયદા થશે.

તો મિત્રો આપણા દેશ માં જ્યોતિષવિધા ને સદીયો થી મહત્વ આપવામાં આવે છે આ જ્યોતિષ વિધા ઘણા ખરે અંશે ચાચી પણ પડતી હોય છે નવા જન્મેલા બાળક નું નામ રાખવાનું કે કોઈ શુભ કામ કરવું હોય તે બધા માટે આપણે જ્યોતિષ પાસે જવું પડે છે જ્યોતિષશસ્ત્ર માં એવું માનવામાં આવે છે કે વ્યક્તિના નામ નો […]

Continue Reading

તમે તમારા ઘરના પ્રવેશદ્વાર પર રાખી હોય આવી વસ્તુ તો લક્ષ્મી માતા નથી કરતા ઘરમાં પ્રવેશ

જો તમે ઘરના પ્રવેશદ્વાર પર આમાંથી કોઈ પણ વસ્તુ રાખી હોય તો ક્યારેય પણ સુખ સમૃદ્ધિ નથી વધતી. ધન આવવામાં મુશ્કેલીઓ પડે છે. માતા લક્ષ્મી તે ઘરમાં પ્રવેશ નથી કરતા. તે ઘરના લોકો હંમેશા ચિંતિત હોય છે.દુઃખી રહે છે અને સમસ્યા રોકવાનું નામ નથી લેતી. તો આપણે જાણીએ કે ઘરમાં સુખ , શાંતિ અને સમૃદ્ધિ […]

Continue Reading

શ્રીફર વધેરતા સમયે જો ખરાબ નિકરે તો એ શુભ કહેવાય કે અશુભ કહેવાય!

ભગવાનને વધેરવામાં આવતું શ્રીફર ખરાબ નિકરે અથવા તો કોરું નિકરે તથા તેમાં વચ્ચે બીજ નિકરે તો તેને શુભ માનવું કે અશુભ માનવું. મોટા ભાગે આપણને જોવા મળે છે કે પૂજા કરતી વખતે અથવા મંદિર જતી વખતે નારિયેળ વધેરતા હોઈ એ છીએ. તેવા સમયે નારિયેળ ખરાબ નીકરતું હોય છે અથવા તો નારિયેળ પાણી વગર નું નીકળતું […]

Continue Reading

જો તમારા શરીર પર આ જગ્યાઓ પર તલ હશે તો તમે ખુબ ભાગ્યશાળી છો

તો દોસ્તો તમે તમારા શરીર પર તલ જોયા હશે તલ વિષે જયોતિષવિધા માં ગણું બધું કહેવામાં આવ્યું છે તલ ઘણા બધા પ્રકારે જોવા મળે છે જેમાં ગોળાકર તલ સૌથી સારો માનવામાં આવે છે જો તલ ભૂરા રંગ નો હોય તો સૌભગ્ય નું પ્રતીક માનવામાં આવે છે. શરીર પર જોવા મળતા દરેક તલ નું એક મહત્વ […]

Continue Reading