આ મહિલાએ શ્રાવણ મહિનાના નો સોમવારનો ઉપવાસ ન કરવો જોઈએ નહિતર મુકાઈ જશે મુશ્કેલી માં

હિન્દૂ ધર્મમાં શ્રાવણ મહિનાને પવિત્ર ગણાવામાં આવે છે તેનું ધાર્મિક મહત્વ પણ વધારે છે શ્રાવણ માં મહાદેવની પૂજા કરવામાં આવે છે આ મહિના માં મહાદેવ ના શિવાલય હર હર મહાદેવના નારા થી ગુંજી ઉઠે છે એક ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ નો મહિનો ભગવાન શિવ ને ખુબ પ્રિય છે શ્રાવણ ના મહિના માં ભગવાન શિવ ની […]

Continue Reading

ઘરના મંદિર ની અંદર કેવું શિવલિંગ રાખવું ન જોઈએ

દુનિયાભર માં શિવ ના અસંખ્ય ભક્તો છે ભગવાન શિવ દુનિયા ના કણ કણ માં હોય છે શિવ ની પૂજા અર્ચના કરવા માટે સાવન મહિનો સૌથી સારો ગણાય છે તેટલા માટે ભગવાન શિવ ને પ્રસ્નદ કરવા માટે શિવ ના ભક્તો શ્રવણ મહિના માં શિવ પૂજા ઉપાસના કરે છે અને ભગવાન શિવ પોતાના ભક્તો ઉપર મહેરબાન થાય […]

Continue Reading

કપૂર ની ગોટીને તો તમે જાણતા જ હશો, તેની જોડે આ એક વસ્તુ સળગાવશો તો તમને ધનવાન થતા કોઈ નહીં રોકે

તમે કપૂરની ગોટી સાથે આ એક વસ્તુ સળગાવશો તો તમે ધનવાન તો બનશો જ જોડે તમારા ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકરશે અને સારી ઉર્જા અંદર પ્રવેશ કરશે. શાસ્ત્રો માં એમ કહેવાય છે કે આમ કરવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે અને ઘરની અંદર હર્ષોઉલ્લાસ રહે છે. કપૂર નો ઉપયોગ ક્યાં થાય છે એ […]

Continue Reading

ઘર માં આ છોડ વાવશો તો ઘરમાં થશે ધન વર્ષા

તો મિત્રો અત્યારના યુગ ના લોકો વાસ્તુશાસ્ત્ર માં માનતા નથી પણ વાસ્તુશાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે તે આજેપણ હકીકત બનીને સામે આવે છે વાસ્તુશાસ્ત્ર આજે આપણે સાચો રસ્તો દેખાડવામાં મદદ કરે છે આજે પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાનું ઘર બનાવે છે તેમાં વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ દિશા માં રસોડું રાખવું કઈ દિશા માં તિજોરી મુકવી ઘરમાં મંદિર […]

Continue Reading

તમારા જીવન માં સારો સમય આવતા પહેલા જો તમને આવા સંકેત મળતા હોય તો તમને ધનવાન બનતા કોઈ નઈ રોકી શકે.

માતા લક્ષ્મી તમારા જીવન માં હમેશા ખુશીઓ વરસાવતા રહે અને તમારા બધા જ કામ સફરતા પૂર્વક પુરા થાય.દોસ્તો દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવતા રહે છે. અમુક સમયે માણસ પાસે ખુબજ સુખ હોય છે. તો કયારેક દુઃખ હોય છે. જો અત્યારે તમારા જીવનમાં ખુબજ દુઃખ ચાલી રહ્યું છે. તો આવનાર સમય માં સુખ આવાનું જ […]

Continue Reading

તુલસી ના છોડ ને કેમ ઘર માં રાખવા માં આવે છે, આ ચમત્કારી ફાયદા જાણી ચોકી ઉઠશો

તો મિત્રો આપણા દરેક ઘરે તુલસી નો છોડ હોય છે તુલસી ના છોડ ની પૂજા પણ કરવામાં આવે છે તુલસી એ એવો છોડ છેકે જેનો દરેક ભાગ કામમાં આવે છે તુલસીને હિન્દૂ ધર્મમાં પવિત્ર છોડ માનવમાં આવે છે તુલસી ને લક્ષમી નો અવતાર પણ માનવામાં આવે છે તુલસીને વૃંદા પણ કહેવામાં આવે છે તુલસી બીમારીના […]

Continue Reading

ગુજરાતની ચમત્કારી જગ્યા જેના રહસ્ય વિશે વૈજ્ઞાનિક આજસુધી સમજી શક્યા નથી

ગુજરાતની આ ચમત્કારી જગ્યા જેના રહસ્ય વીશે વૈજ્ઞાનિક આજસુધી સમજી શક્યા નથી ગુજરાત રાજ્ય જે ખાખરા જલેબી ખાંડવી વગેરે માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે તેમ ગુજરાત પોતાની વિશેષ ભુગોલીક જગ્યા માટે આખી દુનિયામાં ફેમસ છે ગુજરાતમાં ગણા સ્થાન એવા છે કે જેનું રહસ્ય આજ દિવસ સુધી કોઈ વૈજ્ઞાનિક સુલાજાવી શક્યો નથી આ સ્થળો જોવા ગણા […]

Continue Reading

આ વસ્તુ રાખવા થી ધંધા માં થશે ફાયદો

વસ્તુ શાસ્ત્ર માં ઘણી એવી વસ્તુ છે જે દુકાન કે ઓફિસ માં રાખવી ગણી શુભ માનવામાં આવે છે આવી વસ્તુ રાખવાથી સકારત્મક ઉર્જામાં વધારો થાય છે અને બીજા ઘણા ફાયદા જોવા મલે છે તો દોસ્તો તમે ઘણી દુકાનો અને ફેક્ટરી ની જગ્યા પર ક્રિસ્ટલ નો કાચબો મુકેલો જોયો હશે તો તમને મનમાં એક મુંઝવણ ઉભી […]

Continue Reading

જાણો તમારું નામ આ અક્ષર થી ચાલુ થતું હશે તો જીવનમાં આ ફાયદા થશે.

તો મિત્રો આપણા દેશ માં જ્યોતિષવિધા ને સદીયો થી મહત્વ આપવામાં આવે છે આ જ્યોતિષ વિધા ઘણા ખરે અંશે ચાચી પણ પડતી હોય છે નવા જન્મેલા બાળક નું નામ રાખવાનું કે કોઈ શુભ કામ કરવું હોય તે બધા માટે આપણે જ્યોતિષ પાસે જવું પડે છે જ્યોતિષશસ્ત્ર માં એવું માનવામાં આવે છે કે વ્યક્તિના નામ નો […]

Continue Reading

તમે તમારા ઘરના પ્રવેશદ્વાર પર રાખી હોય આવી વસ્તુ તો લક્ષ્મી માતા નથી કરતા ઘરમાં પ્રવેશ

જો તમે ઘરના પ્રવેશદ્વાર પર આમાંથી કોઈ પણ વસ્તુ રાખી હોય તો ક્યારેય પણ સુખ સમૃદ્ધિ નથી વધતી. ધન આવવામાં મુશ્કેલીઓ પડે છે. માતા લક્ષ્મી તે ઘરમાં પ્રવેશ નથી કરતા. તે ઘરના લોકો હંમેશા ચિંતિત હોય છે.દુઃખી રહે છે અને સમસ્યા રોકવાનું નામ નથી લેતી. તો આપણે જાણીએ કે ઘરમાં સુખ , શાંતિ અને સમૃદ્ધિ […]

Continue Reading