મંદિરમાં સાધુ બનીને હનુમાનદાદા આવ્યા તેમની ચમત્કાર જોઈને લોકોના હોશ ઉડી ગયા

હનુમાનદાદા ના ચમત્કાર સૃષ્ટિમાં આજના યુગમાં પણ જોવા મળે છે હનુમાનને એવું વરદાન આપવામાં આવ્યું હતું કે તે કલિયુગના અંત સુધી જીવિત રહશે. કલિયુગ માં થતા અધર્મ સામે લડતા રહશે અને ધર્મની રક્ષા કરતા રહશે. આજે પણ જે હનુમાનદાદાની ભક્તિ સાચા મનથી કરે છે તેવા ભક્તની હનુમાન દાદા રક્ષા કર છે. આજે હું તમને કહેવા […]

Continue Reading

જાણો આજનું રાશિ ફળ

મેષ: આ રાશિ વાળા લોકો કોઈપણ કામ અર્થે મુસાફરી કરવાની થશે મેષ રાશિ વાળા લોકોને સોશિયલ માર્કેટિંગ આઇટી પ્રોફેશનલ જેવા ઈન્ટનેટ સબંધિત કર્યો કરતા હશે તેવા લોકો માટે આજનો દિવસ ખુબ શુભ રહશે. આ રાશિ વાળા લોકોને ઓનલાઇન ખરીદી કરવી ખુબ શુભકારક રહશે. પતિ પત્ની વચ્ચે રોમાન્ટિક દિવસ પસાર થશે. આ રાશિ વાળા લોકો માટે […]

Continue Reading

મીઠા ને ઘરમાં આ જગ્યાએ રાખો તો ગરીબી થશે દૂર

જીવન માં સંતુલન કઈ રીતે બનાવવું એ મીઠા જોડે થી શીખવા જેવું છે જો ભોજન માં વધારે મીઠું હોય તોપણ ભોજન નો સ્વાદ બગડે છે અને ઓછું હોય તો પણ રસોઈ ઘર માં મીઠાનું શું મહત્વ છે તે અપને બધા જાણીયે છીએ મીઠા નો ઉપયોગ યોગ્ય માત્ર માં કરવામાં આવે તો જ તેનો સ્વાદ આવે […]

Continue Reading

શિવલિંગ ઉપર કયો અભિષેક કરવો અને તેના શું લાભ થાય

તો મિત્રો તમે જાણતા હશો કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ના શિવલાયો ભક્તો થી ઉભરાય છે ભગવાન શિવ ને પ્રસંદ કરવા માટે શિવાલય માં વિવિધ પ્રકારની પૂજા કરવામાં આવે છે તે માટે ભક્તો શિવલિંગ ઉપર અલગ અલગ પ્રકારના અભિષેક ચડાવતા હોય છે ભગવાન શિવ જોડે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે જે […]

Continue Reading

બે દાંત વચ્ચે ની જગ્યા તમારા જીવન ઉપર શું અસર કરશે

તો મિત્રો જોવામાં આવેતો વાસ્તુશસ્ત્ર માં આપણા શરીર પર આવેલા નિશાન જેવાકે તલ હાથની રેખાઓ વગેરે વિષે ઘણું બધું કહેવામાં આવ્યું છે હિન્દૂ ધર્મ માં શુભ અશુભ વગેરે ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે જ્યોતિષશસ્ત્ર માં દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે ભગવાને દરેક માણસ ની રચના રંગ રૂપ સ્વભાવ વિચાર કદ વગેરે રીતે અલગ […]

Continue Reading

ઘર માં પીવાનું પાણી આ દિશામાં રાખવાથી જીવનમાં થશો સફળ

તો દોસ્તો તમે બધા જાણતા હશો કે જીવન માં પાણી કેટલું મહત્વ છે પાણી વગર કોઈ પણ જીવ જીવતો રહી શકતો નથી કરણકે આપણું શરીર ૭૦ ટકા પાણી થી બનેલું હોય છે પાણીનું ખુબ મહત્વ હોય છે કોઈપણ શુભ કાર્ય માં પાણી ઉપયોગ થાય છે સૂર્ય દેવ ને પણ સવાર માં જળ અર્પણ કરવામાં આવે […]

Continue Reading

શરીરની આ ત્રણ જગ્યા એ તલ તમારા માટે ખુબ લાભદાયી સાબિત થઇ શકે છે

દોસ્તો આપણા પ્રાચીન ગ્રન્થ સમુદ્રશાસ્ત્ર આપણા શરીર પર આવેલા કેટલાક નિશાન જેવા કે તલ હાથની રેખાઓ શરીર નું કદ રૂપ અને રંગ વિષે ખુબ વિસ્તાર થી કહેવામાં આવ્યું છે તેના ઉપરથી મનુષ્યનો સ્વભાવ તેમજ તેના ભવિષ્ય વિષે જાણી શકાય છે સમુદ્રશાસ્ત્ર મુજબ વ્યક્તિના અંગ તેના સ્વભાવ અને તેના આવનારા સમય વિષે જાણકાળી આપે છે શરીર […]

Continue Reading

આ વસ્તુનું દાન ભૂલથી પણ કોઈને ના કરતા નહીંતર પુણ્યના બદલે મળશે પાપ

કોઈ પણ ધર્મમાં દાનનું અધિક મહત્વ રહેલું છે દાનથી મોટું કોઈ પુણ્ય નથી તેમ માનવામાં આવે છે. દાન કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. દાણ કરવાથી મન શાંત રહે છે અને ઘણા દોષો દૂર થતા હોય છે. પરંતુ કેટલીક વસ્તુ એવી છે જેનું દાણ કરવાથી અશુભ ફળ મળે છે. અમુક વસ્તુઓ એવી છે જેનું દાન […]

Continue Reading

આ સંકેત તમને મળેતો સમજી લેવું કે તમારી કિસ્મત બદલવાની છે, તમારા જીવન માં અમુક બનાવ તમને સંકેત આપતા હોય છે કે તમારી કિસ્મત બદલવાની છે.

તો દરેક જીવનમાં ઉતારવું ચડાવ આવતા હોય છે.વ્યક્તિના જીવનમાં કયારેક સુખ તો દુઃખ આવતા હોય છે.જીવનમાં સુખ દુઃખ આવતા જતા હોય છે.દુઃખ આવેતો વ્યક્તિએ નિરાશ થઇ જવું જોઈએ નહીં પણ તેમાંથી બહાર નીકરવાનો રસ્તો કાઢવાનો પ્રયતનય કરવો જોઈએ આજે હું તમારા જીવનમાં આવતા કેટલાક સારા સંકેત વિષે જણાવીશ જો તે તમારા જીવનમાં દેખાય તો સમજી […]

Continue Reading

રાતે સપનામાં સાપ દેખવો તેનો શું અર્થ

તો દોસ્તો રાત્રે સપના બધા લોકોને આવતા હોય છે.ક્યારેક એવા ડરવાના સપના આવતા હોય છે.આપણી ઊંઘ પણ ઉડી જાય છે.સપનામાં આવતી ઘટના ક્યારેક સાચી પડતી હોય છે. સપનામાં અમુક વિચિત્ર વસ્તુ દેખાતી હોય છે.જે વ્યક્તિના જીવનમાં સારા ખોટા સમાચાર લાવે છે.સપનામાં ક્યારેક સાપ પણ દેખતો હોય છે તેના વિષે જ્યોતિષ વિધામાં ઘણું કહેવામાં આવ્યું છે. […]

Continue Reading