આત્મા કેટલા દિવસ સુધી ઘરમાં રોકાય છે

તો દોસ્તો તમને ઘણી વખત તમારા ઘરમાં કોઈ આત્મા છે તેવો આભાસ થતો હશે ઘણા લોકો તેને નઝર અંદાજ કરે છે.પણ આ એક સાચી ઘટના હોય છે.આત્મા વિષે ગરુડ પુરાણમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે.કોઈ વ્યક્તિનું મત્યુ થયા પછી તેની આત્મા કેટલા દિવસ સુધી ઘરમાં રોકાય છે.આવી જાણકારી આપણા પ્રાચીન ગ્રંથો માં આપવામાં આવી છે.તો […]

Continue Reading

ઘરમાં આ ત્રણ જગ્યાએ મોરપંખ લગાવાથી પૈસા દોડતા આવશે ક્યારે પણ પૈસા ની ખૂટ નહીં પડે

પૈસાની જરૂર દરેક મનુષ્યને પડતી હોય છે.પૈસા કમાવા માટે ખુબ મહેનત કરવી પડે છે.પૈસા એક એવી વસ્તુ છે જેનાથી મોટા ભાગની સમસ્યાથી છુટકારો મળી શકે છે.પૈસા એક વસ્તુ છે જેનાથી તમે કોઈપણ વસ્તુ ખરીદી શકો છે.સમાજમાં ઘણા લોકો એવા હોય છે જે પૈસા તો ખુબ કમાય છે પણ પોતાના પરિવાર જોડે સુખેથી રહી શકતા નથી […]

Continue Reading

મુખ્ય દરવાજા/પ્રવેશદ્વાર માટે વાસ્તુશાસ્ત્રની આ ટીપ્સ અપનાવી જુઓ, તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે, જાણો વસ્તુ સલાહકાર ના મત મુજબ શું કહેવું છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરનો મુખ્ય દરવાજો માત્ર પરિવાર માટે જ પ્રવેશદ્વાર નથી પણ ઉર્જા માટે પણ છે. “મુખ્ય દરવાજો એક સંક્રમણ ઝોન છે, જેના દ્વારા આપણે બાહ્ય આવરણમાંથી ઘરમાં પ્રવેશ કરીએ છીએ. તે એવી જગ્યા છે જ્યાંથી ઘરમાં સુખ અને સારા નસીબનો પ્રવેશ થાય છે, ”મુંબઈ સ્થિત વાસ્તુ સલાહકાર નીતિન પરમાર કહે છે. “પરિણામે, મુખ્ય પ્રવેશદ્વારને […]

Continue Reading

રક્ષાબંધનના દિવસે આ સમયે રાખડી બાંધવી ભારે પડી શકે છે, જાણો તેનો શુભ સમય

રક્ષાબંધનો તહેવાર ભાઈ બહેનના પ્રેમનો પ્રતીક હોય છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના પૂનમના દિવસે મનાવવામાં આવે છે. રક્ષાબંધન ઘણા શુભ સંકેત લઈને આવતું હોય છે. જ્યોતિષ અનુસાર આ સંજોગને ઘણો શુભ માનવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનો તહેવાર ભાઈ અને બહેન બંને માટે શુભ છે. મહત્વની વાત એ છે કે આ વર્ષે ભદ્રનો […]

Continue Reading

ગાયના આ અંગને સ્પર્શ કરવાથી ગરીબી દૂર થાય છે

હિન્દૂ ધર્મ ગાયને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.ગાય એક પ્રાણી છે પણ તેને હિન્દૂ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છો.ગાયને હિન્દૂ ધર્મ પૂજવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ગાયમાં દેવી દેવતાનો વાસ હોય છે.ગાયની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ દોડી આવે છે. ભગવાન શ્રીક્રષ્ણ કહે છે ગાય આખા સંસારની માં છે ગાય એક […]

Continue Reading

આ વસ્તુઓ કોઈ સામે આવીને આપે તો પણ ના લેતા, નહીં તો પસ્તાવાનો વારો આવશે.

ઘણીવાર આપણને કોઈ વ્યક્તિ કંઈક આપે તો આપણે સંકોચ વિના લઇ લેતા હોઈએ છીએ પરંતુ પૈસા આપ્યા વગર તે ચીજ વસ્તુ ન લેવી જોઈએ. શાસ્ત્રો મુજબ વ્યક્તિ ઘણી સમશ્યાઓમાંથી મુક્ત થઇ શકે છે. તમને જોવા મરતું હશે કે જીવનમાં કોઈ કારણોથી મુશ્કેલીઓ જોવા મરતી હોય છે. અત્યારના સમયની સૌથી મોટી સમશ્યા તો તે છે પૈસા […]

Continue Reading

જો આ સંકેત મળે તો સમજી જજો કે તમને ફાયદો થવાનો છે.

દરેકના નસીબમાં જેટલું લખેલું છે તેટલું મળશે જ તેનો સમય આવશે ત્યારે મળી જ જશે. આપણું કામ છે કે કર્મ કરવું જેવું કર્મ કરશું તેવું ફર અવશ્ય મળશે. નક્કી તમારે કરવાનું છે કે તમારે કેવું કર્મ કરવું છે. જીવનમાં દરેક ને ક્યારેક સારો સમય આવે છે તો ક્યારેક ખરાબ પણ આવતો હોય છે. ખરાબ સમય […]

Continue Reading

તમારી હાથની હથેળી પર આવા નિશાન હશે તો તમને ખુબ ફાયદા થઇ શકે છે.

તો મિત્રો ભરતીય સઁસ્કૃતિમાં વ્યક્તિનું ભવિષ્ય જોવાની કેટલીક વિધિ બતવવામાં આવી છે.વ્યક્તિના શરીર પર અમુક જગ્યે કેટલાક નિશાન એલ હોય છે તેના ઉપરથી તે વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. ભવિષ્ય જાણવા માટે કેટલા પવિત્ર ગ્રન્થો આવેલા છે જેમાંસમુદ્ર શાસ્ત્ર ભવિષ્ય જોવા માટેનું એક પ્રાચીન વિજ્ઞાન છે.આ શાસ્ત્ર માતા લક્ષમી એ ભગવાન વિષ્ણુને બોલીને સભમરાવું હતું […]

Continue Reading

પૂજા ઘરમાં ઘંટી વગાડતા સમયે આ એક ભૂલ ના કરવી જોઈએ

તો મિત્રો તમારા દરેકના ઘરમાં એક મંદિર તો હશે અને તે મંદિરની પૂજા રોજ કરવામાં આવતી હશે નિયમિત પૂજા પાઠ કરવાથી ઘરમાં શાંતિ અને ધનમાં વધારો થાય છે.તેનાથી ઘરમાં સકારત્મક ઉર્જામાં વધારો થાય છે.આપણા પ્રાચિન ગ્રથોમાં પૂજા પાઠ વિષે ઘણું બધું કહેવામાં આવ્યું છે ગ્રથોમાં પૂજા પાઠ કરવાના નિયમો બતાવ્યામાં આવ્યા છે.આ નિયમો નું યોગ્ય […]

Continue Reading

દુકાન કે ઘરની બહાર શા માટે લટકાવામાં આવે છે લીંબુ – મરચા

દુકાન અને મોટા વ્યાપારિક પ્રતિસ્થા નો પર વ્યાપારી લીંબુ – મરચા લટકાવાની રાખે છે. આવું માત્ર વ્યાપાર ને ખરાબ નજર થી બચવા માટે કરવામાં આવે છે. પ્રશ્ન એ છે કે લીંબુ અને મરચા માં એવું શું હોય છે જે ખરાબ નજર થી બચાવે છે. આના મુખ્ય બે કારણ છે. એક તંત્ર- મંત્ર સાથે સંકરાયેલ છે […]

Continue Reading