પૂજા ઘરમાં ઘંટી વગાડતા સમયે આ એક ભૂલ ના કરવી જોઈએ

તો મિત્રો તમારા દરેકના ઘરમાં એક મંદિર તો હશે અને તે મંદિરની પૂજા રોજ કરવામાં આવતી હશે નિયમિત પૂજા પાઠ કરવાથી ઘરમાં શાંતિ અને ધનમાં વધારો થાય છે.તેનાથી ઘરમાં સકારત્મક ઉર્જામાં વધારો થાય છે.આપણા પ્રાચિન ગ્રથોમાં પૂજા પાઠ વિષે ઘણું બધું કહેવામાં આવ્યું છે ગ્રથોમાં પૂજા પાઠ કરવાના નિયમો બતાવ્યામાં આવ્યા છે.આ નિયમો નું યોગ્ય […]

Continue Reading

દુકાન કે ઘરની બહાર શા માટે લટકાવામાં આવે છે લીંબુ – મરચા

દુકાન અને મોટા વ્યાપારિક પ્રતિસ્થા નો પર વ્યાપારી લીંબુ – મરચા લટકાવાની રાખે છે. આવું માત્ર વ્યાપાર ને ખરાબ નજર થી બચવા માટે કરવામાં આવે છે. પ્રશ્ન એ છે કે લીંબુ અને મરચા માં એવું શું હોય છે જે ખરાબ નજર થી બચાવે છે. આના મુખ્ય બે કારણ છે. એક તંત્ર- મંત્ર સાથે સંકરાયેલ છે […]

Continue Reading

ઘરની આ દિશામાં ભૂલથી પણ ના લગાવો ઘડિયાર નહીં તો

ઘરની અંદર રહેલી દરેક વસ્તુઓમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા રહેલી હોય છે. જો તેને ઉગ્યા જગ્યાએ ન રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા પેદા કરતું હોય છે અને તેને સાચી દિશામાં રાખવામાં આવે તો ઘરમાં ખુશી જોવા મારતી હોય છે. જે આપણા પરિવાર માટે બહુ સારું કહેવાય. દરેકના ઘરમાં ગાળિયર જરૂર હોય છે અને તે આપણને […]

Continue Reading

આ નામ વાળા લોકો પર માતા લક્ષ્મીજીનું હંમેશા માટે વરદાન રહે છે. જાણો તેવા નામ વિશે. જેમાં તમારું પણ નામ હોઈ શકે, આવા નામ વારા લોકો હંમેશા માતા લક્ષ્મીના વંશ હોય છે. તેવા નામ વાળા લોકો રાતોરાત બને છે કરોડપતિ. તેમની રક્ષા ખુદ માતા લક્ષ્મીજી કરતાં હોય છે.

આવા નામ વારા લોકો હંમેશા માતા લક્ષ્મીના વંશ હોય છે. તેવા નામ વાળા લોકો રાતોરાત બને છે કરોડપતિ. તેમની રક્ષા ખુદ માતા લક્ષ્મીજી કરતાં હોય છે. લક્ષ્મી માતાને ધનના દેવી કહેવામાં આવે છે. તેમને પોતાના ભક્તો પર ખુબજ ઝડપથી પ્રસન થવાવાળા દેવી માનવામાં આવે છે. જે પણ ભક્ત સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે […]

Continue Reading

આ ફોટા ઘરમાં લગાવો પછી જોવો પૈસા પાણીની જેમ ઘરમાં આવશે, હિન્દૂ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખુબ મહત્વ આપવામાં આવે છે.વાસ્તુમાં ઘણા એવા ઉપાય બતાવામાં આવ્યા છે

હિન્દૂ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખુબ મહત્વ આપવામાં આવે છે.વાસ્તુમાં ઘણા એવા ઉપાય બતાવામાં આવ્યા છે જેનાથી ઘરમાં આવતી બધી મુશ્કેલી સમાપ્ત થઇ જશે આ ઉપાય થી તમારા ઘરમાં લાગેલો વાસ્તુ દોષ પણ સમાપ્ત થઇ જશે વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીનો દરેક ઉપાય આપણા વસ્તુશાસ્ત્રમાં બતાવામાં આવ્યો છે.આજે હું તમને કેટલાક એવા ઉપાય બતાવીશ જેનાથી તમારા ઘરમાં ધન […]

Continue Reading

જો તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે તો ઘરમાંથી આ વસ્તુને દૂર કરો, આપણા ઘરની અંદર અમુક એવી વસ્તુઓ હોય છે કે જે કામની ન હોય. ઘણી એવી વસ્તુઓ હોય છે કે જેને આપણે ઉપયોગમાં પણ નથી લેતા અને તેને ફેકી પણ નથી શકતા

આપણા ઘરની અંદર અમુક એવી વસ્તુઓ હોય છે કે જે કામની ન હોય. ઘણી એવી વસ્તુઓ હોય છે કે જેને આપણે ઉપયોગમાં પણ નથી લેતા અને તેને ફેકી પણ નથી શકતા. નિર્જીવ વસ્તુઓ માં હંમેશા નકારાત્મક ઉર્જા હોય છે. જેનાથી ઘરમાં રહેતા સભ્યો પર ખરાબ અસર પડે છે. ઘરમાં રહેલા નકામા અને તૂટેલા ફૂટેલા સામાન […]

Continue Reading

નખ કાપીને નાખો આ એક જગ્યાએ પછી જોવો તેનો કમાલ

તો દોસ્તો આપણું શરીરી ઘણા બધા પદાર્થનું બનેલું છે.ભગવાને આપણા શરીરની રચના ખુબ સમજી વિચારીને કરી છે. કેટલાક એવા અંગ છે જે ના હોય તો આપણે પોતાના જીવન કાર દરમિયાન કશું કરી શકતા નથી.શરીરમાં માથાના બાલ હાથ પગના નખ જેને કાપી નાખો તોપણ તે પાછા આવી જાય છે.આજે હું તમને નખનો એક એવો પ્રયોગ બતાવીશ […]

Continue Reading

જે મહિલાઓના આ અંગ મોટા હોય છે તેમને ખુબ જ સૌભગ્યશાળી માનવામાં આવે છે.

આપણા હિન્દૂ ધર્મ સ્ત્રીઓ વિષે ઘણી વાતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ ખાસ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં દેવી દેવતા રહેવાનું પસન્દ કરે છે. કારણ કે સ્ત્રીને હિન્દૂ ધર્મમાં લક્ષ્મી દેવીનો અવતાર માનવામાં આવે છે. તેથી કોઈ પણ ધાર્મિક કાર્ય શરુ કરતા પહેલા સ્ત્રીની હાજરી […]

Continue Reading

શું તમે આર્થિક તંગીથી પરેશાન છો, તો કોઇપણ દિવસે હનુમાનજીના મંદિરમાં ચડાવી દો આ એક વસ્તુ. હનુમાન દાદા તમારા પર મહેરબાન થઇ જશે.

બહુ બધા લોકોના જીવનમાં દેવાની એટલી બધી સમસ્યા વધી જતી હોય છે કે તેઓ તેમાંથી બહાર નીકળી શકતા નથી. પણ કહેવાય છે કે દેવા થી મોટું કોઈ પણ દુશ્મન નથી કે કોઈ દુઃખ. તેવા લોકો ન ઈચ્છતા પણ ચિંતામાં રહેતા હોય છે. આવી પરેશાનીઓ તેમના જીવનમાં દુર્ભાગ્યનું કારણ બની જતી હોય છે. આજે અમે તમને […]

Continue Reading

સપ્ટેમ્બર મહિનો આ ચાર રાશિયો માટે ખુબ ફાયદાકારક રહશે

સપ્ટેબમર મહિનો અમુક રાશિ વારા લોકો માટે ખુબ ફાયદાકારક રહશે તેમના બધા કાર્ય પુરા થઇ જશે.આ રાશિ વારા લોકોનું ભાગ્ય ચમિકી ઉઠશે તેમના ઘરે પૈસાની અવાક બે ગણી થઇ જશે.કારણ કે આ મહિનામાં મોટા ગ્રહ પોતાની રાશિ બદલવાના છે.શુક્ર ગ્રહ અને મંગર ગ્રહ પોતાની રાશિ બદલવાના છે.૧૪ તારીખ પછી ગુરુ ગ્રહ મકર રાશિ તરફ આગળ […]

Continue Reading