નવી સરકારે રોડ રસ્તા માટે એક અનોખું જ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, તેનાથી તમે તમારા આસપાસના રસ્તાઓને સુ વ્યવસ્થિત કરી શકશો.

ગુજરાતમાં નવી સરકાર બનતા જ એક્શન મોડમાં આવી ગઈ છે, દરેક મંત્રીઓ પોતાની આગવી શૈલી દ્વારા જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા નવતર પ્રયોગો કરી રહ્યા છે. આખા નવા મંત્રી મંડળ સમય ઓછો છે ને કામ વધુ કરી બતાવવાનું છે. તે માટે તેઓ પુરજોશમાં કામે લાગી ગયા હોય તેવું લાગે છે. આવું જ રાજ્યના માર્ગ મકાન અને […]

Continue Reading

ગુજરાતની જનતાને હવે વર્ષે- વર્ષે આવક ના દાખલા માટે ધક્કા નહીં ખાવા પડે, તેના માટે ફક્ત આટલું કરવાનું રહેશે.

આજકલ સરકારી કામકાજ માટે આપણે આવક ના દાખલા ની જરૂર પડતી હોય છે. ગુજરાતમાં આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે ૧ વર્ષથી વધારીને ૩ વર્ષની કરવામાં આવી છે. પહેલા આવક ના દાખલા જયારે કાઢવામાં આવે ત્યારે તેની વેલિડિટી ૧ વર્ષ ની હતી. જ્યારે […]

Continue Reading

લોકો માટે આવી છે ખૂબ મોટી ખુશ ખબર એલપીજી ગેસના ભાવ ઘટશે જે સરકારે બનાવી લીધો છે પ્લાન…

સામાન્ય જનતાને જલ્દી જ મોંઘા ગેસમાંથી રાહત મળી શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ગેસ સસ્તો કરવા માટે ખાસ પ્લાન બનાવી રહી છે. જેના કારણે રાંધણગેસ સહિત સીએનજીના ભાવમાં ઘટાડો થશે. આ સમયે, એલપીજી (એલપીજી પ્રાઇસ)ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગયા મહિને પણ કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો હતો. આવો તમને જણાવીએ કે […]

Continue Reading

PM કિસાન યોજના ના લાભ ઉઠાવતા લાભાર્થીઓ ને માટે આવી છે ખૂબ મોટી ખુશ ખબર , સરકારે કર્યો છે જોરદાર બદલાવ અને…..

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન યોજના)ની સ્થિતિ તપાસવામાં સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. યોજનાના લાભાર્થી ખેડૂતો હવે આધાર કાર્ડ વડે લાભાર્થીની સ્થિતિ ચકાસી શકશે નહીં. છેલ્લા દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર બેનિફિટ દ્વારા 12મા હપ્તાના રૂ. 2000 જારી કરવામાં આવ્યા હતા. હવે પીએમ કિસાનના પોર્ટલ પર લાભાર્થીની સ્થિતિ જોવાની સિસ્ટમમાં […]

Continue Reading

મોંઘવારી ના માર વચ્ચે મોદી સરકાર આ લાવી રહી છે મધ્યમ વર્ગ માટે જોરદાર સ્કીમ જો લાભ ઉઠાવવો હોઈ તો જલદી કરી લયો આ કામ.

બજેટમાં મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મહિલાઓ અને બાળકો માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. બે લાખ આંગણવાડીઓને ધ્યાનમાં લેવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2022નું બજેટ રજૂ કર્યું. તેમણે ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર બજેટમાં મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. […]

Continue Reading