જો તમે ખાલી પેટ ચા પિતા હોય તો આ નુકસાન થઈ શકે છે.

ચા દરૅક નું પસંદગી નું પીણું છે . જે વસ્તુ ભારતીય લોકો કોઇ દિવસ ટેસ્ટ પણ નતિ કરી તે આજે દરેક ભારતીય ઘર ની એક ભાગ બનિગઇ છે.વિશ્વ ના કોઇપણ ખુણ જાયો ચા તો તમને મળશે . દિવસે દિવસે ચા પ્રેમિયો વધતા જાય છે . પણ તેમને ખબર નથી ચા તમારા શરીર ને કેટલું નુકશાન […]

Continue Reading

અડધી રાત્રે ઊંગ ઊડી જાય છે તો, સારું ના કહેવાય

દરેક મિત્રો ને રાત ની ઊંગ ખુબ જ વહાલી હોય છે. છતાં પણ અમુક લોકો એવા હોય છે જેમને રાત્રે ઊંગ ઉડી જતી હોય છે. કોઈપણ સમયે તમારી ઊંગ નું ખૂલવું એ એક સંકેત આપે છે કે તમે કંઈક ચિંતા માં છો. આના લીધે તમને સારા અને ખરાબ સંકેત મળે છે.જો તમારી ઉંઘ રાત ના […]

Continue Reading

ડાર્ક ચોકલેટ ખાવાના આ ફાયદા જાણી ને ચોકી જશો.

દોસ્તો ચોકલેટ ખાવાનું બધાને પસંદ આવે છે ચોકલેટ ને જન્મદિવસ કે સમાહરો પર તોફા સ્વરૂપે પણ આપવામાં આવે છે. ચોકલેટ ખાલી બાળકો ની પસંદ નથી ચોકલેટ ને મોટી ઉંમર ના વ્યક્તિયો ને પણ પસંદ આવે છે ચોકલેટ ગણા બધા આકર્ષક રૂપ અને સ્વાદમાં મળી આવે છે પાછલા ધણા બધા વર્ષ થી લોકો ચોકલેટ ખાવાનો આનંદ […]

Continue Reading

આ વસ્તુને કાચી ન ખાવી જોઈએ, થઇ શકે છે ફૂડ પોઇઝનિંગ !

માનવી માટે ભોજન એટલા માટે જ બન્યું છે જેથી તે તેને ખાઈ ને પોતાનું શરીર સારી રીતે ચલાવી શકે. ખાવાનું બનાવવા મો અને ખાવાને લઇને ઘણા પ્રકાર ના બદલાવ કરવામાં આવે છે. અત્યારે લોકો અલગ-અલગ ડીશ બનાવી ને ખાય છે. જેના વિશે આપણે ખબર પણ નહીં હોતી. તેના થી જીભ ને સ્વાદ મળે જ છે,સાથે […]

Continue Reading

આ ખોરાક ને ભૂલથી પણ ગરમ કરીને ન ખાવો જોઈએ, બની શકે છે ગંભીર બીમારી નું કારણ

આજે તમને જણાવીશું કે એવી કઈ કઈ વસ્તુ છે જેને ભૂલથી પણ ગરમ કરીને ના ખાવી જોઈએ. એવું પણ કહેવાય છે કે આ ખોરાક ને ગરમ કરી ને ખાવથી આપણા શરીર માં બહુ જ ખરાબ અસર થાય છે. ખોરાક ને ગરમ કરવાથી તેમાં રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન છે જે આપણને ગંભીર બીમારી તરફ ધકેલી દે છે. […]

Continue Reading

કેળા ની છાલ નો આ રીતે ઉપયોગ કરવાથી ચામડી ના બધા રોગો થી છુટકારો મરી શકે છે.

તો દોસ્તો તમે કેળા જોયા પણ હશે ‌ ખદ્યા પણ હશે અને તેનો સ્વાદ પણ ખબર હશે પણ કેરા ખાધા પછી તમે કેળા ની છાલ ફેંકી દેતા હશો પણ દોસ્તો કેળા સ્વાસ્થ માટે ફાયદાકારક જે તેટલી જ તેની છાલ સ્કિન માટે ગુણકારી છે કારણ કે કેળાં ની અંદર પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે તેના ફાયદાઓ […]

Continue Reading

વિટામિન બી-૧૨ ઓછું થાય ત્યારે આપણા શરીરમાં આ લક્ષણો જોવા મળે છેઃ

જો તમને સંભારવામાં વાર લાગે, કોઈ સોય મારતું હોય, અને હાથ પગ માં ખાલડી ચડતી હોય જો આ બધું થતું હોય તો સમજવું કે તમને વિટામિન બી-૧૨ તમારા શરીરમાં ઓછું છે.શરીરમાં અચાનક નબળાઈ આવી જાય, માસપેશીઓમાં નબળાઈ લાગે અને તેના કારણે માથાનો દુખાવો, એકલાપણાનો અહેસાસ થાય આ બધું થાય તો સમજવું કે આપણા શરીરમાં બી-૧૨ […]

Continue Reading

જાણીલો પેટ ની ચરબી ઓછી કરવાના ઉપાય ખબર પણ નહીં પડે ને પેટ ની ચરબી ઓછ થઈ જસે.

આજકાલ દરેક લોકો પોતાના શરીર ની ખુબ ચિંતા કરતા હોય છે. એમાં પણ પેટની ચરબી થી લોકો ખુબ જ પરેશાન છે.કારણ કે અત્યારે મોટા ભાગના કામો બેઠારૂં ને આરામદાયક થઇ ગયા છે.કામો આરામદાયક થયા એ સારું કેવાય પણ ચરબી વધે એ સારું ના કેવાય. તો ચાલો જાણીએ પેટની ચરબી કેવી રીતે ઓછી કરવી.અજમો/લીંબુ ; સૌ […]

Continue Reading

જાણીલો આ ઉપાય મેકઅપ વગર પણ તમારો ચહેરા ચમકતો રહેશે.

સુંદર દેખાવું કોને પસંદ ના હોય ખાસ કરી ને છોકરી ઓ ચાહતી હોય છે કે તેઓ રોજ ફ્રેશ,તાજગીભરી અને ખુબસુરત દેખાય.એના માટે ઘણા પ્રકાર ના મેકઅપ ટિપ્સ અપનાવતી હોય છે પરંતુ ઘણી વખત આ મેકઅપ ટિપ્સ કુદરતી સુંદરતા ને ઓછી કરી દે છે.આજે અમે તમે કેટલાક ગરેલું નુક્શા બતાવવા જઈ રહ્યા છીએ જે તમને મેકઅપ […]

Continue Reading

શું તમે તંદુરસ્ત જીવન જીવવા માગો છો! તો અપનાવો આ ટિપ્સ

મૂળભૂત ખોરાક અને ઊંઘ નિયમો અને નિયમિત કસરત વ્યક્તિને જીવનભર તંદુરસ્ત રહેવામાં મદદ કરી શકે છે યોગ્ય આહાર અને વ્યાયામ વ્યક્તિની શારીરિક રચના પર આધારિત છે બીજા શબ્દોમાં કહીએ તો આપણે પ્રકૃતિ – એક કુદરતી સંતુલન સાથે સુસંગત રહેવું જોઈએ. તંદુરસ્ત ખોરાક તંદુરસ્ત જીવન જીવવા માટે સ્વસ્થ આહારની ટેવ ખૂબ મહત્વપૂર્ણ છે આમાં લેવાયેલા ખોરાક, […]

Continue Reading