જાણો સીર કેરી નું નામ કેસર કઈ રીતે પડયું.

ઉનાળો આવે એટલે બધા ને કેરી ની યાદ આવે છે . એમાં પણ કેસર કેરી નું નામ સાંભરતા જ મોં માં પાણી આવી જાય છે . કેરી એ દુનિયા મા સૌથી વધારે વપરાશ મા આવતુ ફળ છે . કેરી ને ફળો નો રાજા પણ કહેવામાં આવે છે . કેરી ભારતેં નું રાષ્ટ્રીય ફળ તરિકે ઓળખાય […]

Continue Reading

જાણો મહાકાળી માં નું ધામ પાવાગઢ નો ઇતિહાસ

મિત્રો, પાવાગઢ નું નામ સાંભરી ને મહાકાળી માં ની ભક્તિ માં ઉતરી જવાનું મન સૌ કોઈ નું થઇ જતું હશે. પાવાગઢ માતાજી ના નામે આખા વિશ્વ માં પ્રસિદ્ધ છે.આ પવિત્ર ધામ પંચમહાલ જિલ્લા ના હાલોલ થી ૧૫ થી ૨૦ કિલોમીટર દૂર આવેલું છે. આ યાત્રા ધામ ૫૧ શક્તિપીઠો માં નું એક શક્તિપીઠ છે. પાવગઢ જેવા […]

Continue Reading

તમે નહીં જાણતા હોય જયપુર (પિન્ક સિટિ) ની આ વાતો.

તમે જાણો છો જયપુર ને ગુલાબી શહેર શા માટે કહેવામાં આવે છે ? જયપુર નું નામ સાભંરિ ત્યાં જવાનું મન થાય . જયપુર શહેર પોતાની સાસ્કૃતિક વારસો જારવી રાખ્યા છે . જયપુર ને એક શાહિ કુટુંબ ઉત્તેજિત કરે છે . જેને વર્ષ સુધી જયપુર પર રાજ કર્યું હતું જયપુર શહે ૨ ૪૮૪. કિ . મી […]

Continue Reading

તમે નહીં જાણતા હોય ચોટીલા પર્વત પર આવેલી માં ચામુંડા ની આ વાતો

ચોટીલા વારી માં દૂર થી જ ડુંગર પર લખેલો શબ્દ “માં” જાણે કે બધાને માં ના હોવાનો અહેસાસ કરાવે છે.ગુજરાત ના સુરેન્દ્વનગર જિલ્લા માં આવેલી માંડવ ની ટેકરીઓ પર સૌથી ઊંચો શિખર ચોટીલા ડુંગર પર બિરાજ માન એવા માં ચામુંડા.જય માં ચામુંડા બોલતા જ સુરક્ષા શાંતિ અને સમૃદ્ધિનો અનોખો અહેસાસ થાય છે.ચોટીલા ડુંગર એ જ્વાળામુખી […]

Continue Reading

ભાનગઢ કિલ્લા ની આ વાતો જાણી ને ચોકી જશો

મિત્રો તમને આ એકવીસ મી સદી કોઈ ભૂત વિષે વાત કરે તો તમને વિશ્વાસ નઈ થાય. મિત્રો તમે ભૂત ને લગતી ઘણી દંતકથા ઓ સાંભળી હશે. આજે તમને આવી એક સત્ય ઘટના વિષે વાત કરવા જઈ રહ્યો છું. આ ગટના ભારત ના રાજસ્થાન માં આવેલા ભાનગઢ કિલ્લા વિષે વાત કરવા જઈ રહ્યો છું . ભાનગઢ […]

Continue Reading

હનુમાનજી નું એક એવું ચમત્કારી મંદિર જ્યાં, નારિયેર નો મોટો પહાડ આવેલો છે.

આપણા દેશની અંદર કંઈક ના કંઈક વિશેષતા જોવા મરતી હોય છે. એમાં પણ ખાસ મંદિરો ની વાત જ કંઈક જુદી હોય છે. ભારત ભૂમિ એ દેવી દેવતાઓના ભૂમિ થી ઓરખાતો દેશ છે. દેશની કોઈ પણ જગ્યા એ જાઓ ત્યાં તમને ભગવાને આપેલા પરચા જોવા જરૂર મરશે. તેવું જ તમને બનાસકાંઠા માં આવેલ ચમત્કારી હનુમાન મંદિર […]

Continue Reading

કહેવાય છે કે આ બે સમાધિ જયારે ભેગી થશે ત્યારે વિશ્વ નો વિનાશ થઇ જશે

આ વાત કચ્છ ના અંજાર શહેર માં આવેલી એક સમાધિ ની છે. વાત જોવા જઈએ તો એમ છે કે ત્યાં આવેલી જેસલ અને તોરલ સમાધિ દર વર્ષે એક ચોખા ના દાણા જેટલી નજીક આવે છે. આ બંને સમાધિ ભેગી થઇ જશે ત્યારે દુનિયા નો નાશ થઇ જશે. આખી દુનિયા માં અફરાતફરી મચી જશે. તમે જેસલ […]

Continue Reading

કેમ જગન્નાથ મંદિરની ઉપર આવતા જ પક્ષી અને વિમાન કેમ રસ્તો બદલી દે છે.

હિન્દૂ ઓ ની આસ્થા નું કેન્દ્ર અને ચાર ધામમાં સૌથી જૂનું ધામ છે જગન્નાથ ધામ આનો ઉલ્લેખ સ્કંદપુરાણ, નારદપુરાણ, પદ્મપુરાણ, અને બ્રમ્હપુરાણ, માં પણ જોવા મળે છે. ઓરિસ્સાના પુરી શહેરનું જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું દુનિયાનું સૌથી મોટું મંદિર છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામ અને તેમની બહેન સુભદ્રા ની સાથે બિરાજમાન […]

Continue Reading

ગુજરાત ના આ મંદિર માં થાય છે મુસ્લિમ દેવી ની પૂજા

આપણા દેશ માં દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને તેમનું અસ્તિત્વ સદીયોંકાળ થી છે આપણા દેશ જેટલા મંદિર છે તેમની કોઈક ખાસ વિશેષઠતા જોવા મળે છે હિન્દૂ ધર્મ માં મંદિર ને એક ખાસ મહત્વ આપવામાં આવ્યું છે તે લાખો લોકોનું આસ્થા નું કેન્દ્ર હોય છે ભારત એક એવો દેશ છે જ્યો આધ્યામિકતા દરેક જગ્યાએ […]

Continue Reading

આ યુગ માં તમે મેલડી માંનો આવો પરચો નહીં જોયો હોય

આ અત્યાધુનિક યુગ માં એટલે ટેક્નોલોજી ના યુગમાં પણ ઘણા એવા પરચા જોવા મરતાં હોય છે જે એક ચમત્કાર છે તેને વિજ્ઞાન પણ નથી શોધી શક્યું. આવું જ એક માં મેલડી માં નું ચમત્કારી મંદિર આવેલું છે. ત્યાં બહુ બધા ભમરીયા મધ છે છતાં આજ સુધી એક પણ મધમાખી કોઈને કરડી નથીઆ મંદિર વિરમગામ થી […]

Continue Reading