કહેવાય છે કે આ બે સમાધિ જયારે ભેગી થશે ત્યારે વિશ્વ નો વિનાશ થઇ જશે
આ વાત કચ્છ ના અંજાર શહેર માં આવેલી એક સમાધિ ની છે. વાત જોવા જઈએ તો એમ છે કે ત્યાં આવેલી જેસલ અને તોરલ સમાધિ દર વર્ષે એક ચોખા ના દાણા જેટલી નજીક આવે છે. આ બંને સમાધિ ભેગી થઇ જશે ત્યારે દુનિયા નો નાશ થઇ જશે. આખી દુનિયા માં અફરાતફરી મચી જશે. તમે જેસલ […]
Continue Reading