ગાય માતા ને રોટલી ખવડાવના ફાયદા આ ફાડા જાણી ચોકી ઊઠશો.

હિન્દૂ ધર્મમાં ગાય ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે ગાય ને હિન્દૂ ધર્મ માં માતા ના સ્વરૂપે પૂજવામાં આવે છે ગાય ને આખા વિશ્વ માં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે ઘણા દેશો ની તો અર્થવવસ્થા ગાય ઉપર નિર્ભય હોય છે ગાય નું મહત્વ સદીયોંકાળ થી ચાલતું આવ્યું છે ગાય ને ધાર્મિક મહત્વ પણ આપવામાં આવ્યું […]

Continue Reading

ગુજરાત નું એક એવું મંદિર દિવસ માં બે વાર દર્શન આપી ને દરિયા માં ગાયબ થઇ જાય છે.

શું તમે જાણો છો ભારત ના એક એવા મંદિર ને જોત જોતા માં દરિયા માં ગાયબ થઇ જાય છે અને ઓચિંતું દેખાવા માંડે છે. ત્યાં પાણી પણ શિવજી ને જલાભિષેક કરે છે. આપણે વાત કરી રહી છીએ ગુજરાત માં આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ની ત્યાંની ખાસ વાત એમ છે કે દિવસ માં બે વાર ગાયબ […]

Continue Reading

સત્યનારાયણની કથા કેટલી જૂની છે, ક્યારે શરૂ થઇ? કેમ આખા દેશમાં આટલી પ્રચલિત છે

Aam Aadmi પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની 4 વર્ષ જૂની એક વીડિયો ક્લિપે ભારે વિવાદ પેદા કર્યો છે. તેમાં તેઓ સત્યનારાયણની કથા બાબતે એલફેલ બોલે છે. જોકે, રાજકારણમાં આવ્યા પછી બધાએ બદલાવું પડે છે કારણ કે મતનો સવાલ છે. એટલે ગોપાલ ઇટાલિયાએ પણ પલટી મારી દીધી. માફી માગી લીધી અને પોતે ધાર્મિક હોવાની જાહેરાત પણ […]

Continue Reading

ગીતાબેન રબારીનો સુરીલો અવાજ તો સાંભર્યો હશે પણ આજે તેમના વિષે વધુ જાણીએ.

કચ્છ જિલ્લાના નાના એવા ગામ માંથી આવતા માલધારી સમાજની દીકરી પોતાના સુરીલા કંઠ થી ગુજરાત જ નહિ પરંતુ આખા વિશ્વમાં સવાઈ ગયા છે. તેવા ગીતાબેન રબારી વિષે વાત કરવા જઈ રહ્યો છું. જેમને બધા કચ્છ ની કોયલ તરીકે ઓરખવામાં આવે છે. તેઓ એક ભજનકલાકાર, લોક ગાયક અને ડાયરાની પણ રમઝટ બોલાવે છે. તેમનો જન્મ એક […]

Continue Reading

જાણો આજના દિવસે જગન્નાથ ની રથ યાત્રા કેમ નીકળે છે

મિત્રો અમદાવાદમાં નીકરતી ભગવાન જગન્નાથની યાત્રા વિષે તો જાણતા હશો પણ રથ યાત્રા કેમ કાઢવામાં આવે છે તેની પાછળ શું મહત્વ રહેલું છે તે આપણે આજે જાણીશું. અમદાવાદના જમાલપુર માં આવેલું ભગવાન જગન્નાથનું મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે આજે પણ તે મંદિર ની મુલાકાતે લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને એવું પણ કહેવાય […]

Continue Reading

તમે તાજમહેલ જોયો હશે, તેના વિષે સાંભર્યું હશે. પણ તાજમહાલની આ વાતો તમને નહીં ખબર હોય!

દુનિયાની સાત અજાયબીના નામ સાંભરતા જ તમને તાજમહાલનું દ્રશ્ય યાદ આવતું હશે. દુનિયાની શ્રેષ્ઠ ઇમારતોમાં એક તાજમહેલનું નામ આવે છે. આ મહેલ શાહજહાંએ તેમની બેગમ મુમતાજની યાદમાં બનાવ્યો હતો. આને આખા વિશ્વમાં પ્રેમના એક અદભુત મિશાલ તરીકે ઓરખવામાં આવે છે. આ જગ્યાએ દેશ વિદેશથી લોકો જોવા અને માણવા માટે આવતા હોય છે. તમને ખબર ના […]

Continue Reading

આ એક એવું ચમત્કારી મંદિર છે જ્યાં એક ચીઠી લખવાથી મનોકામના પૂર્ણ થાય છે

ભારત માં ઘણા મંદિર આવેલા છે દરેક મંદિર ની એક અલગ વિશેષ્ટતા ધરાવે છે તેવા આજે હું એક અલગજ મંદિર વિષે તમને જાનવીશ જ્યાં ભગવાને એક કાગળ પોતાના દુઃખ ની ફરિયાદ કરવાથી તે દુઃખ દૂર થાય છે આજે ભારત માં ઘણા મંદિર એવા છે જ્યાં ભક્તો પોતાની મનોકામના લઈ ને જાય છે અને તેમની મનોકામના […]

Continue Reading

હાજી અલીની દરગાહ કેમ દરિયામાં મોજા આવવાથી પણ ડૂબતી નથી…

અરબસાગરના ટાપુ પર વચ્ચે મુસલમાનોનું એક પવિત્ર સ્થળ આવેલું છે. આ દરગાહ ખુબજ વિશાળ જગ્યામાં વિસ્તરાયેલી આ અદભુત અને ચમત્કારિક દરગાહ છે. દુનિયાની આ એક એવું સ્થળ છે જ્યાં બધા ધર્મના લોકો પોતાની મરજી અને ભાઈ ચાર થી દોરા બધી મન્નત માંગવા આવે છે. આ પવિત્ર જગ્યાને લોકો હાજી અલીની દરગાહ ના નથી ઓરખે છે. […]

Continue Reading

આ એક એવું મંદિર કે ત્યાં ગયા પછી કોઈ પાછું આવતું નથી. જાણો તેનું રહસ્ય ?

હું તમને એવા મંદિર વિશે વાત કરી રહ્યો છું કે ત્યાં જે કોઈ જાય છે તો તે પાછું આવતું નથી તેને મૃત્યુનો સામનો કરવો પડે છે. માણસો તો નથી આવતા પણ પશુ પક્ષીઓ પણ મૃત્યુ પામે છે. આ મંદિર તુર્કીમાં આવેલું છે ત્યાં જે જાય તેનું મૃત્યુ થઇ જાય છે. પ્રાચીન શહેર હીરા પોલિશ માં […]

Continue Reading

એક એવું મંદિર કે જ્યાં દીકરાઓને દાનમાં આપે છે.

આપણી ભારત ભૂમિ પર એવા ઘણા મંદિર આવેલા છે કે તેની પાછળ પણ અનેક રહસ્યો આવેલા હોય છે. જેમાં ભક્તો તેમની મનોકામનાઓ લઇ ને જતા હોય છે અને ત્યાં માથું ટેકાવતા હોય છે. તેમની જે ઈચ્છાઓ હોય તે પૂર્ણ પણ થતી હોય છે. આજે તમને જણાવું તેવા એક અદભુત મંદિર વિષે જે તમે ભાગ્યે જ […]

Continue Reading