ચામુંડા માતાના મંદિરે સિક્કા કેમ ચોંટાડવામાં આવે છે? તેનો ઇતિહાસ શું છે?

ભારત દેશ મંદિરો ના દેશ તરીકે ઓરખાય છે. આજે તમને તેમાંથી એક મંદિરનો પરિચય કરાવું. તે મન્દિર છે કે તમને દૂરથી જ ડુંગર પર માં લખેલો શબ્દ દેખાય છે તેવા ચોટીલા માતાનું મંદિર. આ મંદિર માંડવની ટેકરીઓના સૌથી ઊંચા શિખર ચોટીલા પર માં ચામુંડા બિરાજમાન છે. માનું નામ લેતાની સાથે જ શાંતિનો અનુભવ થાય છે. […]

Continue Reading

એક વિચારે બદલી દીધી હતી ધીરુભાઈ અંબાણીની જિંદગી! જાણો કેવી રીતે બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ

દરેક લોકો પોત પોતાની રીતે કામ કરતા જ હોય છે પણ કોઈક સફર થાય છે, કોઈ ઓછું સફર થાય છે અથવા કોઈ નિષ્ફર પણ થતું હોય છે. બધા પોત પોતાની રીતે પ્રયત્નો કરતા જ હોય છે.કોઈને વહેલી તો કોઈને મોડી સફરતા મરતી હોય છે. તમને હું એવા સફર વ્યક્તિનો પરિચય કરવા જઈ રહ્યો છું તે […]

Continue Reading

એક મંદિર જ્યાં દેવી પોતે આગમાં સ્નાન કરે છે

આ મંદિર રાજસ્થાનના ઇદાના માતા મંદિર તરીકે ઓળખાય છે. અહીં માતાના ચમત્કારિક દરબારનો મહિમા ખૂબ જ અનોખો છે, લોકો અહીંથી દૂર-દૂરથી જોવા માટે આવે છે. જો કે તમે ઘણી આશ્ચર્યજનક સ્થળો વિશે સાંભળ્યું હશે, પરંતુ તેની વાર્તા સંપૂર્ણપણે અલગ અને આઘાતજનક છે. આ સ્થાન ઉદયપુર શહેરથી 60 કિ.મી. તે અરવલ્લી પર્વતોની વચ્ચે સ્થિત છે. આ […]

Continue Reading

ભારત નું એક માત્ર ચમત્કારી મંદિર, જેની વિશેષતાઓ સાંભરીને તમને પણ એકવાર જવાની ઈચ્છા થસે

ભારત એક ધાર્મિક આસ્થા માં માનતો દેશ છે મિત્રો જાણતા હશો કે હિન્દૂ ધર્મ ના લોકો પોતાના ઇષ્ટ દેવ ને પૂજવા માટે મંદિર જાય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે આજે પણ ભારત ના એવા કેટલાક મંદિર આવેલા છે જેના રહસ્ય આજે પણ તેના રહસ્ય ઉકેલાય નથી છે આવા મંદિર ઉપર […]

Continue Reading

આ ચમત્કારિક કૂવાનું પાણી પીવાથી અનેક રોગો માટે ફાયદાકારક છે.

આ મંદિર અનેક લોકો ની શ્રદ્ધા સાથે જોડાયેલું છે આ ખોડિયાર માં નું મંદિર અને ત્યાં આ ચમત્કારિક કૂવો આવેલો છે. અને આ કૂવાનું પાણી પીવાથી પેટના ગણા બધા રોગો મટે છે તેવું અહીં ના લોકો નું કેવું છે તો ચાલો આપણે જાણીએ આ કુવા વિષે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના દેવરિયા ગામમાં ખોડિયાર માં નું મંદિર […]

Continue Reading

આ દેશમાં લોકો સાયકલ પહેલા વિમાન ચલાવતા શીખી જાય છે. નોકરી કરવા જાય છે વિમાન લઈને

અમેરિકાના કેલિફોર્નિયા શહેર હકીકત માં આ કોઈ શહેર નથી પણ કેલીફોર્નિયા શહેરનો એક હવાઈ મથક વિસ્તાર છે. જેને કૈમરન એર પાર્ક તરીકે ઓળખાય છે. આ કૈમરન એયર પાર્ક વિસ્તારમાં નોકરી માંથી નિવૃત થયેલા અને હાલમાં કામ કરતા પાયલોટ લોકો રહે છે. અહીં રહેતા ડોક્ટરો અને વકીલો ને પણ પોતાના પ્લેન હોય છે. એ લોકો ની […]

Continue Reading

ગુજરાતના એક એવા સંત કે જેમની ઉંમર ૨૦૦ વર્ષ કરતા પણ વધુ છે.

આ આશ્રમ જૂનાગઢના ગીરના જંગલ માં આવેલો છે. તમારે કાશ્મીરી બાપુના આશ્રમે જવા માટે તમારે ગિરનારની તળેટીમાં એટલે કે ભવનાથમાં થી ગિરનારના પગથિયાં ચડવાની શરૂવાત થાય છે ત્યાં બાજુ માં એક રસ્તો છે ત્યાં થઇ ને જવાય છે કાશ્મીરી બાપુના આશ્રમમાં.કાશ્મીરી બાપુ એક એવા સંત છે કે જેમની ઉમર કોઈને ખબર નથી અમુક લોકો ૨૦૦ […]

Continue Reading

એક એવું શિવ મંદિર જ્યોં રોજ બનાવવામાં આવે છે ૭૦૦૦ શિવલિંગ, જાણો વિશેષ માહિતી

હિન્દૂ ધર્મ માં પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. પવિત્ર એવો શ્રાવણ માસ સોમવાર થી શરુ થઇ ગયો છે અને એની સાથે શિવ મંદિરોમાં શિવજી ભક્તોની ભીડ પણ ઉમટી પડેલી જોવા મળી છે. તેવા માં રાજસ્થાન ના પાલીમાં શ્રાવણ ના મહિના માં શિવ ભકતો ની ભીડ શિવજી ની આરાધના માં લિન છે. ભગવાન શિવ ની કૃપા […]

Continue Reading

આ કારણ થી દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી, જાણો રહસ્ય

દ્વારકા એક એવું પ્રાચીન ધાર્મિક શહેર છે કે ભગવાન શ્રી કૃષ્ણએ વસાવ્યું છે એવું માનવામાં આવે છે.આખી દ્વારકા નગરી પાણીમાં સમાઈ ગઈ હતી.અને એના અવશેષો આજે પણ પાણીમાં જોવા મળી રહયા છે.જયારે શ્રી કૃષ્ણએ મથુરા છોડ્યું પછી એ દ્વારકા નગરી વસાવી હતી અને શ્રી કૃષ્ણએ અહીંયા વસવાટ કર્યો હતો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી […]

Continue Reading

વિશ્વનું એક માત્ર શિવલિંગ જેની લાંબાઈ દર વર્ષે વધતી જાય છે, જાણો અહીં

આજે પણ ભારતમાં ઘણા મંદિર આવેલા છે.દરેક મંદિર પોતાની એક અલગ વિશેષ્ઠતા ધરાવે છે.ભરતમાં આવેલા મંદિરો વિષેના રહસ્યો આજે પણ અકબંધ છે.મંદિરોના રહસ્યો શોધવા માટે ઘણા વૈજ્ઞાનિક પ્રયત્નો કર્યા છે.પણ આ મંદિરોના રહસ્ય શોધવામાં વૈજ્ઞાન પણ નિષ્ફ્ળ સાબિત થયું છે.આજે હું તમને એક એવા મંદિર વિષે જણાવીશ જે જાણીને તમને વિશ્વાસ થશે નહીં પણ આ […]

Continue Reading