જાણો વાળીનાથ અખાડા મંદિરનો અલૌકિક ઇતિહાસ, વાળીનાથ ધામમાં પ્રથમ મહંત વિરમગિરિજી બાપુને વાલ્મિકીજીનો અવતાર માનવામાં આવે છે. તેઓ બ્રહ્માજીની યાજ્ઞા મળતા ગિરનારથી ગુજરાત આવ્યા.

ઘણીવાર કોઈ મંદિર પોતાના પ્રભાવથી પોતાના સંતોની સોભાવતું હોય છે અને ઘણીવાર કોઈ સંતો પોતાના પ્રભાવથી તીર્થને શોભાવતા હોય છે. જ્યારે ગુજરાતની અલૌકિક ભૂમિ પર આવેલું તરફ ગામના વાળીનાથ ધામમાં આ બંને જોવા મળે છે. વાળીનાથ ધામમાં પ્રથમ મહંત વિરમગિરિજી બાપુને વાલ્મિકીજીનો અવતાર માનવામાં આવે છે. તેઓ બ્રહ્માજીની યાજ્ઞા મળતા ગિરનારથી ગુજરાત આવ્યા. પછી તેઓ […]

Continue Reading

ગણપતિનું ફાટસર મંદિર જ્યાં ગણપતિ જમીન ફાડીને જમીનની અંદરથી નીકળ્યા હતા, ગણપતિના દર્શન કરીને તેઓ પ્રસન્ન થઈ જાય છે.

આ મંદિર 1000 વર્ષ થી પણ વધારે જૂનું છે આ મંદિર જોરાવર નગર માં આવેલું છે અહીં યાત્રાળુઓ પણ લાખો લોકોની સંખ્યામાં આવે છે અને ગણપતિના દર્શન કરીને તેઓ પ્રસન્ન થઈ જાય છે. કહેવાય છે કે અત્યારે જે જગ્યાએ મંદિર આવેલું છે તે જગ્યાએ એક સરોવર આવેલું હતું તે સરોવરમાંથી ગણપતિ જમીન માંથી નીકળ્યા હતા […]

Continue Reading

એક એવું ચમત્કારિક તળાવ કે જેની માટીને ચંદન માનવામાં આવે છે, આ ચમત્કારિક મંદિર પાંચ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે તળાવમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સ્નાન કરતી હતી તે તળાવ છે.

આ ચમત્કારિક મંદિર પાંચ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે તળાવમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સ્નાન કરતી હતી તે તળાવ છે. આ તળાવની માટી ને ચંદન માનવામાં આવે છે આ ગોપી તળાવ દ્વારકા થી બેટ દ્વારકા જતાં વચ્ચે આવેલું છે. આ ગોપી તળાવનું મહત્વ લોકોના જીવનમાં ખૂબ જ છે. અહીં ગોપી તળાવની સાથેસાથે એક […]

Continue Reading

મોટાભાગના લોકો સુંધામાતાના મંદિર વિશે નહી જાણતા હોય,જાણો તેનો છે આવો ઇતિહાસ, આ સુંધામાતા ના મંદિર માં માં ચામુંડા બિરાજમાન છે. આ એક એવી જગ્યા છે કે જેને તમે કુદરતી સૌંદર્યનો ભંડાર કહી શકો છો.

આ સુંધામાતા ના મંદિર માં માં ચામુંડા બિરાજમાન છે. આ એક એવી જગ્યા છે કે જેને તમે કુદરતી સૌંદર્યનો ભંડાર કહી શકો છો અને એવું પણ કહી શકો છો કે રાજસ્થાનમાં આવેલું સ્વર્ગ પણ કહી શકો છો. આ મંદિર રાજસ્થાનમાં આવેલા ઝાલોર જિલ્લામાં આવેલું છે. શું તમે અંબાજી કે માઉન્ટ આબુ ફરવા નીકળ્યા હોય તો […]

Continue Reading

એવું તો શું થયું કે સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ, હજુ પણ આ સમુદ્રમાં સોનાની નગરી ના અવશેષો છે. ભગવાન શ્રીકૃષ્ણએ મથુરા છોડ્યા પછી આ દ્વારકાનું નિર્માણ કર્યું હતું, જાણો તેનો ઇતિહાસ

દ્વારકા એક પ્રાચીન શહેર છે જે શ્રીકૃષ્ણએ બનાવ્યું હતું શ્રી કૃષ્ણ એ લગભગ નવ હજાર વર્ષ પહેલા બનાવ્યું હતું. એવું તો શું થયું કે આ સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હજુ પણ આ સમુદ્રમાં સોનાની નગરી ના અવશેષો છે. ભગવાન શ્રીકૃષ્ણએ મથુરા છોડ્યા પછી આ દ્વારકાનું નિર્માણ કર્યું હતું. શ્રી કૃષ્ણ દ્વારકા નું નિર્માણ કરતી […]

Continue Reading

૪૦૦ વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું હતું કેદારનાથ મંદિર, આજે પણ મોટા ભાગના લોકો નથી જાણતા , જાણો કેદારનાથ નો ઇતિહાસ.

ઉત્તરાખંડમાં આવેલા હિમાલય પર્વતની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર ૧૨ જ્યોતિલિંગમાં શામેલ હોવાની સાથે સાથે ચાર ધામ અને પાંચ કેદાર માંથી પણ એક છે. ત્યાં ખરાબ હવામાનના કારણે તે એપ્રિલ થી નવેમ્બરમાં જ ખુલે છે. એવું કહેવામાં આવે છે કે તે મંદિરનું નિર્માણ પાંડવ વંશના રાજા જન્મજયે કરાવ્યું હતું. ત્યાં આવેલું શંભુ શિવલિંગ ખુબ પ્રાચીન છે. […]

Continue Reading

આ ચમત્કારી મંદિરમાં પાછલા 2000 વર્ષથી જ્યોત સળગી રહી છે.

ભારત એક આધ્યત્મિક દેશ છે.ભારતમાં આજે લાખો મંદિર આવેલા છે.જ્યાં લાખો ભક્તો મંદિરમાં આવે છે.આજે ભારત માં આવે ઘણા મંદિર આવેલા છે જેના ચમત્કાર વિષે જાણીને તમને વિશ્વાસ નહીં થાય આજે મંદિરમાં થતા ચમત્કાર જોઈ ને ભલ ભલા વૈજ્ઞાનિક પણ હેરાન છે.મંદિરમાં લાખો શ્રાધારું આવે છે અને પોતાની મન્નત પુરી કરે છે.મંદિરના ચમત્કાર જોઈને દૂર […]

Continue Reading

જે માણસ કૈલાસ પર્વત પર જાય છે તે કેમ જીવિત રહેતો નથી. જાણો તેની રહસ્યમય કહાની,આપના હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરેલો છે કે શિવ ભગવાન કૈલાશ પર્વત પર આજે પણ નિવાસ કરે છે. આપણા ધર્મના દેવી-દેવતા ઓ એક એવી શક્તિઓ હતી કે જે અલગ અલગ જગ્યા ઉપર રહેતી હતી ઘણી શક્તિઆ તો આજે પણ આપણી વચ્ચેે હાજર રહેલી છે.

આપના હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરેલો છે કે શિવ ભગવાન કૈલાશ પર્વત પર આજે પણ નિવાસ કરે છે. આપણા ધર્મના દેવી-દેવતા ઓ એક એવી શક્તિઓ હતી કે જે અલગ અલગ જગ્યા ઉપર રહેતી હતી ઘણી શક્તિઆ તો આજે પણ આપણી વચ્ચેે હાજર રહેલી છે. પરંતુ તે કોઈને દેખાતી નથી ધરતી પર આજે પણ એક એવી જગ્યા […]

Continue Reading

મિત્રો તમે પાવાગઢ મહાકાળી માં ના દર્શન કરવા જાઓ ત્યારે આ એક કામ કરવાથી તમારી બધી મનોકામના પુરી થઇ જશે.

મિત્રો તમે બધા પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માં ના દર્શન કરવા ગયા હશો.પાવગઢમાં આવેલું મહાકાળી માનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે.આજે પણ આ ડુંગર ઉપર સાક્ષાત મહાકાળી માં બિરાજમાન છે.આ ડુંગર ખુબ વર્ષો જૂનો હોય તેમ માનવામાં આવે છે.અહીં દરવર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.મહાકાલીમા ના પરચા આજે પણ જોવા મળે છે. આ પવિત્ર ધામ […]

Continue Reading

ભગુડા મા આવેલ મોગલમાનો ઇતિહાસ જાણો, શા માટે ભક્તો દૂર દૂરથી દર્શને આવે છે અને તેનું નામ ભગુડા શા માટે પડ્યું…

મોગલ માનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે જેને મોગલ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોગલ માતા નો ઇતિહાસ લગભગ સાડા ચારસો વર્ષ જુનો છે. ભગુડા ગામ એ એક નાનકડું ગામ છે. મોગલ માતા અહીં સાક્ષાત રૂપમાં હોય છે. આ મંદિર સાથે અનેક લાખો લોકોની ભક્તિ જોડાયેલી છે મોગલ માતાના દર્શન માટે […]

Continue Reading