વિરાટ કોહલીએ ફરી એકવાર આશ્ચ્રર્ય સર્જ્યું, IPL 2021 બાદ RCB ના કેપટન તરીકે રાજીનામુ આપશે
અગ્રણી ક્રિકેટર વિરાટ કોહલીએ ફરી એક વાર પોતાના નિર્ણયથી ક્રિકેટ ફેન્સ ને આશ્ચ્રર્યમાં મૂકી દીધા છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ના કેપટન તરીકે પણ રાજીનામુ આપવાનું જાહેરાત કરી છે. એટલે કે IPL ૨૦૨૧ બાદ તે RCB ના કેપટન તરીકેની જવાબદારી માંથી પણ મુક્ત થશે. RCB તરફથી રવિવારે સોશ્યિલ મીડિયા પર આ અંગે જાણકારી આપવામાં આવી […]
Continue Reading