તમને રસ્તામાંથી સિક્કા કે નોટ મળે તે શુભ હોય છે કે અશુભ જાણો, આપણને ગણી વાર રસ્તા માં પડેલા સિક્કા કે નોટ મારે છે તો તે લેવા જોઇયે કે નહીં જાણો ?

કોઈ ગમે તેટલા પૈસાવારુ જ કેમ નથી પણ તેને રસ્તામાં પડેલા પૈસા મળી જાય તો તે બહુ જ ખુશ થઇ જાય છે. આ ખુશીને આપણે આપણા મિત્રો અને પરિવારજનોને પણ બતાવીએ છીએ. મોટાભાગે રસ્તામાં પડેલા પૈસા દરેકે લીધા જ હશે. જેને રસ્તામાંથી પૈસા મળે છે તેને ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. રસ્તામા તમને જો […]

Continue Reading

સવારે વહેલા ઊઠતા કઈ ભૂલો ના કરવી જોઈએ તે જાણો. ઘણીવાર આપણે આવી ભૂલો કરી દેતા હોઈએ છીએ અને પછી હેરાન થઇ એ છીએ.

અમૂક લોકોની એવી ખરાબ ટેવો હોય છે કે કે સવારે ઊઠતાની સાથે જ ખાલી પેટે ચા પીવે છે અને અમુક લોકોની એવી પણ હોય છે કે તે જેવા ઊંઘમાંથી ઊઠે છે એવા જ પોતાનો મોબાઈલ હાથમાં લઈને મચડવા લાગે છે શું તમે ખાલી તે ચા પીવો છો તો તમારું ડાયજેશન સિસ્ટમ નબળી થવા લાગે છે. […]

Continue Reading

જેના અંદર આ લક્ષણો દેખાશે તેનું કોઈ કઈ જ બગાડી નહીં શકે. તેની સાથે સારું બનશે.

જો કોઈ વ્યક્તિ તે લક્ષણો દેખાય તો સમજી લેવાનું કે તેના પર સ્વયમ ભગવાનની કૃપા છે. તે વ્યક્તિનું કોઈ ક્યારેય પણ ખરાબ નથી કરી શકતું. ભગવાન કોઈને પણ ભેદભાવ નથી રાખતા. તેમને ખુશ કરવા માટે કોઈ પણ પ્રકારના રત્ન, હીરામોતી કે પૂજાપાઠ કરવાની જરૂર નથી. તેમને તો ના કોઈ પંચરત્ન જરૂર છે માત્ર પાણીના ટીપાથી […]

Continue Reading

તમે રોજ આદુવારી ચા પીવો છો તો થઇ શકે છે આ બીમારીઓ.

આદુનો ઉપયોગ મોટાભાગના લોકો કરતા હોય છે. રસોઈમાં કઈ બનાવતા હોય તેમાં પણ આપણે આદુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રીમઝીમ વરસતા વરસાદમાં લોકો આદુ વારી ચા વધુ પસંદ કરતા હોય છે. આદુવારી ચા થી શરીરની અંદર ગરમી વધે છે અને શરદી થયેલી હોય તો તેમાં રાહત આપે છે. પ્રાચીન આયુર્વેદિક દવાઓમાં આદુનો ઉપયોગ કરવામાં આવે […]

Continue Reading

આ એક ફળ નું સેવન કરવાથી અનેક બીમારીઓનો નિકાલ આવી શકે છે

આપણા જીવન માં ફળો નું ખુબજ જ મહત્વ રહેલું છે. ફળો માંથી વિટામિન્સ, પ્રોટીન્સ અને ઘણા બધા તત્વો મળી રહે છે. મોટાભાગે આપણે નિયમિત રીતે સફરજન, કેળા, ચીકુ કે પછી બજાર માં મળતા અન્ય ફળો ના ફાયદા વિશે જાણતા હોઈ એ છીએ, પરંતુ બીજા એવા ઘણા બધા ફળો મળી આવે છે જે આપણી આસપાસ હોવા […]

Continue Reading

મુકેશ અંબાણી ઇન્ટરવ્યૂમાં ફક્ત આ બે સવાલ પૂછે છે

ઇન્ટરવ્યૂ આપનાર દરેક વ્યક્તિના મનમાં સવાલ ઉભો થતો હશે કે મને ત્યાં શું પૂછવામાં આવશે. આવા સવાલો દરેક લોકો ને થતા હોય છે. ઘબરાહટ પણ થતી હોય છે. તે દરમિયાન તમને અવનવા પ્રશ્નો પણ ઉદભવતા હશે. પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા, શરીરનો હાવભાવ કેવો રાખવો તેવી અનેક મૂંઝવણો તમને થઇ હશે. મુકેશ અંબાણી દેશના સૌથી […]

Continue Reading

બુધવારના દિવસે સૂર્યાસ્ત પછી કૂતરાને ખવડાવી નાખો આ એક વસ્તુ

આમ જોવા માં આવેતો હિન્દૂ ઘરમાં પહેલા પ્રાણીઓ માટે રોટલી બનતી હોય છે.તેમને રોટલી નાખ્યા પછી આપણે ભોજન ગ્રહણ કરતા હોય છે.કૂતરાને રોટલી ખવડાવી એક પુણ્યનું કામ છે.કૂતરો એક વફાદાર પ્રાણી છે.તે પોતાના મલિક જોડે ગદારી કરતો નથી.કૂતરાને રોટલી બધા લોકો રોજ નાખતા હશો પણ બુધવારનો દિવસ એક વિશેષ્ઠ મહત્વ ધરાવે છે. એક નાની વાર્તા […]

Continue Reading

ભીંડો ખાધા પછી ભૂલથી પણ આ વસ્તુ ન ખાતા સ્વાસ્થ્ય પર થાય છે તેની સીધી અસર જાણી લો તેની માહિતી.

બધા લોકો જાણે છે કે લીલા શાકભાજીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. મોટા ભાગના લોકોનું આ શાક મનપસંદ હોય છે. અમુક ખોરાક એવા છે કે તેને ખાધા પહેલા અને પછી તેનો ઉપયોગ ટારવો જોઈએ. નહિતર આપણે બીમારીઓને આમંત્રણ આપી બેઠીએ છીએ. તેની જાણકારી વગર સેવન કરવાથી શરીરમાં અમુક પ્રકારની બીમારીઓ થઇ શકે છે. […]

Continue Reading

સાંજના સમયે આ કામ ક્યારેય ના કરવા જોઈએ. નહીં તો પસ્તાશો.

ભારતીય પરંપરા એવી વાતો કહેવામાં આવેલી જેની પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે. આવી અમુક વાતોને આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે. અમે તમને આવી કેટલીક પરંપરા વિષે જણાવીશું જે સાંજના સમય સાથે જોડાયેલી છે. સાંજના સમયે કેટલાક કાર્યો ન કરવા તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હિન્દૂ ધર્મમાં આવી જેટલી વાતો કહેવામાં આવેલી છે તેની […]

Continue Reading

શું તમે તળેલા તેલનો વપરાશ કરો છો ? FSSAI એ શું ચેતવણી આપી જાણો

આજ ના જમાના માં તળેલું બધાં ને બહુજ ભાવે છે અને પોતાના ઘરે તેલ ને એક વખત યુજ કરી ફરીવાર યુજ કરતા હોય છે. પકોડા અથવા પુરી તળ્યા પછી ઘણી વખત લોકો બચેલા તેલ ને બીજી વસ્તુ બનાવવામાં વાપરતા હોય છે. જેનાથી તેલ નો બગાડ થતો અટકાવી શકાય છે. પણ શું આવું કરવું યોગ્ય છે. […]

Continue Reading