તમને રસ્તામાંથી સિક્કા કે નોટ મળે તે શુભ હોય છે કે અશુભ જાણો, આપણને ગણી વાર રસ્તા માં પડેલા સિક્કા કે નોટ મારે છે તો તે લેવા જોઇયે કે નહીં જાણો ?

કોઈ ગમે તેટલા પૈસાવારુ જ કેમ નથી પણ તેને રસ્તામાં પડેલા પૈસા મળી જાય તો તે બહુ જ ખુશ થઇ જાય છે. આ ખુશીને આપણે આપણા મિત્રો અને પરિવારજનોને પણ બતાવીએ છીએ. મોટાભાગે રસ્તામાં પડેલા પૈસા દરેકે લીધા જ હશે. જેને રસ્તામાંથી પૈસા મળે છે તેને ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. રસ્તામા તમને જો […]

Continue Reading

સવારે વહેલા ઊઠતા કઈ ભૂલો ના કરવી જોઈએ તે જાણો. ઘણીવાર આપણે આવી ભૂલો કરી દેતા હોઈએ છીએ અને પછી હેરાન થઇ એ છીએ.

અમૂક લોકોની એવી ખરાબ ટેવો હોય છે કે કે સવારે ઊઠતાની સાથે જ ખાલી પેટે ચા પીવે છે અને અમુક લોકોની એવી પણ હોય છે કે તે જેવા ઊંઘમાંથી ઊઠે છે એવા જ પોતાનો મોબાઈલ હાથમાં લઈને મચડવા લાગે છે શું તમે ખાલી તે ચા પીવો છો તો તમારું ડાયજેશન સિસ્ટમ નબળી થવા લાગે છે. […]

Continue Reading

બુધવારના દિવસે સૂર્યાસ્ત પછી કૂતરાને ખવડાવી નાખો આ એક વસ્તુ

આમ જોવા માં આવેતો હિન્દૂ ઘરમાં પહેલા પ્રાણીઓ માટે રોટલી બનતી હોય છે.તેમને રોટલી નાખ્યા પછી આપણે ભોજન ગ્રહણ કરતા હોય છે.કૂતરાને રોટલી ખવડાવી એક પુણ્યનું કામ છે.કૂતરો એક વફાદાર પ્રાણી છે.તે પોતાના મલિક જોડે ગદારી કરતો નથી.કૂતરાને રોટલી બધા લોકો રોજ નાખતા હશો પણ બુધવારનો દિવસ એક વિશેષ્ઠ મહત્વ ધરાવે છે. એક નાની વાર્તા […]

Continue Reading

ભીંડો ખાધા પછી ભૂલથી પણ આ વસ્તુ ન ખાતા સ્વાસ્થ્ય પર થાય છે તેની સીધી અસર જાણી લો તેની માહિતી.

બધા લોકો જાણે છે કે લીલા શાકભાજીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. મોટા ભાગના લોકોનું આ શાક મનપસંદ હોય છે. અમુક ખોરાક એવા છે કે તેને ખાધા પહેલા અને પછી તેનો ઉપયોગ ટારવો જોઈએ. નહિતર આપણે બીમારીઓને આમંત્રણ આપી બેઠીએ છીએ. તેની જાણકારી વગર સેવન કરવાથી શરીરમાં અમુક પ્રકારની બીમારીઓ થઇ શકે છે. […]

Continue Reading

સાંજના સમયે આ કામ ક્યારેય ના કરવા જોઈએ. નહીં તો પસ્તાશો.

ભારતીય પરંપરા એવી વાતો કહેવામાં આવેલી જેની પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે. આવી અમુક વાતોને આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે. અમે તમને આવી કેટલીક પરંપરા વિષે જણાવીશું જે સાંજના સમય સાથે જોડાયેલી છે. સાંજના સમયે કેટલાક કાર્યો ન કરવા તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હિન્દૂ ધર્મમાં આવી જેટલી વાતો કહેવામાં આવેલી છે તેની […]

Continue Reading

શું તમે તળેલા તેલનો વપરાશ કરો છો ? FSSAI એ શું ચેતવણી આપી જાણો

આજ ના જમાના માં તળેલું બધાં ને બહુજ ભાવે છે અને પોતાના ઘરે તેલ ને એક વખત યુજ કરી ફરીવાર યુજ કરતા હોય છે. પકોડા અથવા પુરી તળ્યા પછી ઘણી વખત લોકો બચેલા તેલ ને બીજી વસ્તુ બનાવવામાં વાપરતા હોય છે. જેનાથી તેલ નો બગાડ થતો અટકાવી શકાય છે. પણ શું આવું કરવું યોગ્ય છે. […]

Continue Reading

રક્ષાબંધન પર પોતાના ભાઈને ક્યાં રંગની રાખડી બાંધવી શુભ ઘણાય તો જાણો ભાઈ ની રાશિ પ્રમાણે ભાઈ ને કઈ રાખવી બાંધવી યોગ્ય છે।

રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે.તેની ઉજવણી ખુબ ધામ ધુમથી કરવામાં આવે છે.રક્ષાબંધનનું મહત્વ પ્રાચીન સમય થી ચાલતું આવ્યું છે.રક્ષાબંધની ઉજવણી દરેક બહેન કરતી હોય છે.આખા વર્ષ દરમિયાન બધી બહેનો રક્ષાબંધન આવવાની ખુબ આતુરતાથી રાહ જોતી હોય છે.રક્ષાબંધનમાં બહેન ભાઈના હાથ ઉપર એક રાખડી બાંધે છે.જેથી ભાઈની આખા વર્ષ દરમિયાન રક્ષા થાય. બહેન રાખડી બાંધીને પછી […]

Continue Reading

ગર્ભવતી મહિલાઓને દાડમ ખાવી જોઈએ કે નહીં જાણો? ગર્ભવતી મહિલાઓને તેમને પૌષ્ટિક આહાર ખાવો જોઈએ જેમ કે લીલા શાકભાજી અને ફાળો ખાવા જોઈએ જેથી તેમને સંતુષ્ટ આહાર પૂરતા પ્રમાણમાં મળી રહે.

ગર્ભવતી મહિલાઓને તેમને પૌષ્ટિક આહાર ખાવો જોઈએ જેમ કે લીલા શાકભાજી અને ફાળો ખાવા જોઈએ જેથી તેમને સંતુષ્ટ આહાર પૂરતા પ્રમાણમાં મળી રહે. આનાથી ગર્ભવતી મહિલા તંદુરષ્ઠ રહે છે અને તેના બાળકના વિકાસ માં પણ મદદરૂપ થાય છે. અમે એક એવા ફળ વિષે વાત કરવાના છીએ કે જે તમને અને તમારા ગર્ભમાં રહેલા બાળકના વિકાસ […]

Continue Reading

તમારા ઘરમાં કીડીઓ હોય તો જાણો તેની કેવી અસર તમારા ઘર પર પડશે, જો તમારા ઘરે આવેલી કીડી ને આટલી વસ્તુ ખવડાવી દીધી તો તમારે ક્યારે પણ કોઈ ની જોડે હાથ લાંબો નૈ કરવો પડે.

આપણે ઘણી એવી વસ્તુ હોય છે જે નજરઅંદાજ કરતા હોય છે.પણ તેની અસર આપણા જીવન પર પડતી હોય છે.આપણા શાસ્ત્રોનું માણીયે તો તેમાં પશુ પંખી વિષે ઘણું બધું કહેવમાં આવ્યું છે.તે શસ્ત્રો નો અમલ આપણા દાદાઓ કરતા હતા.વાસ્તુમાં એવા ઘણા પ્રયોગ બતાવામાં આવ્યા છે જેના ઉપયોગ થી તમારું આખું જીવન બદલાઈ જશે.આજે હું એક એવી […]

Continue Reading

શિવલિંગ ઉપર આ એક ફૂલ ચડાવી પછી જોવો તમારું લગનજીવન સુખે થી પસાર થશે અને ભોલેનાથ નો હાથ તમારા ઉપર રહેશે.

શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો કહેવામાં આવે છે.શ્રાવણ મહિનાને હિન્દૂ ધર્મમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.આ મહિનામાં દેવા ના દેવ મહાદેવને પૂજવામાં આવે છે.ભક્તો માટે મહાદેવ ને પૂજવાનો સર્વશેઠ સમય એટલે શ્રાવણ મહિનો.આ મહિનામાં મહાદેવના મંદિરોમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી.લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મહાદેવના મંદિરમાં આવતા હોય છે.લોકો મહાદેવને અલગ […]

Continue Reading