વિજય સુવારા કેમ ગુસ્સે થયા, ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આવી છે.તેમાં ગુજરાતના ઘણા લોકો જોડાયા છે.તેમાં ગુજરાતના કલાકાર વિજય સુવારા પણ થોડા દિવસ પહેલા જોડાયા હતા, વિજય સુવારા આમ આદમી પાર્ટીના સારા કાર્યકર છે.

મિત્રો તમે ગુજરાત કલાકાર વિજય સુવારાને ઓરખતા હશો ગુજરાતના ખ્યાતના કલાકારો માંથી એક છે.તેમને ઘણા સારા ગીતો ગયા છે.તે ખુબ સારું ગાય છે.તે પોતાના સુરીલા આવજ થી લોકોને મંત્ર મુગ્ધ કરી દેતા હોય છે.તેમના ગાયેલા ગીતો આજે ખુબ ધૂમ મચાવે છે.વિજય સુવારા અવારનવાર પોતાના નવા ગીતો લોન્ચ કરતા હોય છે.તેમને ગયેલા ગીતો યૂટ્યૂબ ઉપર ટ્રેન્ડિંગ […]

Continue Reading

આદિત્ય નારાયણ હવે ક્યારેય હોસ્ટ નહીં કરે મ્યૂઝિક રિયાલિટી શૉ, જણાવ્યું આ કારણ

બોલિવુડ એક્ટર અને સિંગર આદિત્ય નારાયણ ઘણી પ્રતિભાઓથી ભરેલો છે. તે એક્ટિંગ સાથે સાથે ઘણા રિયાલિટી શૉઝનો હસ્ટ અને એન્કર પણ રહી ચૂક્યો છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે તે મ્યુઝિક રિયાલિટી શૉઝને હૉસ્ટ કરવાનું છોડી રહ્યો છે. હાલમાં જ એક પોર્ટલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે […]

Continue Reading

તાલિબાને પંજશીર ઉપર કબ્જો મેળવવા કેવા પગલાં ભર્યા, હાલ બધા દેશોને નજર તાલિબાન કેવા નીતિ નિયમો બનવાઈ છે તે ઉપર છે.તાલિબાને અફઘાનિસ્તાનના મોટા શહેરો ઉપર પોતાનું નિયત્રંણ સ્થાપિત કરી દીધું છે.પંજશીરના કેટલાક નેતાઓ તાલીબાના નાકમાં દમ કરી નાખ્યો છે.તેથી તાલીબાના આ નેતા ઉપર ખુબ ગુસ્સે છે.હાલ તાલિબાન પોતાની બધી તાકાત લડાવીને પંજશીર ઉપર પોતાનું નિયત્રંણ કરવા માંગે છે.

હાલ બધા દેશોને નજર તાલિબાન કેવા નીતિ નિયમો બનવાઈ છે તે ઉપર છે.તાલિબાને અફઘાનિસ્તાનના મોટા શહેરો ઉપર પોતાનું નિયત્રંણ સ્થાપિત કરી દીધું છે.પંજશીરના કેટલાક નેતાઓ તાલીબાના નાકમાં દમ કરી નાખ્યો છે.તેથી તાલીબાના આ નેતા ઉપર ખુબ ગુસ્સે છે.હાલ તાલિબાન પોતાની બધી તાકાત લડાવીને પંજશીર ઉપર પોતાનું નિયત્રંણ કરવા માંગે છે. પંજશીર નેતા મરવા માટે તૈયાર […]

Continue Reading

ખેડૂત બન્યો માલામાલ એક કિલો ભીંડા વેચાયા એટલામાં કે જાણી તમારી આંખો થઇ જશે પહોરી, તે ભીંડા ખાવાના ફાયદા પણ અઢરક છે. તમને પણ ખરીદવાનું મન થશે.

મોટા ભાગે કોઈએ લાલ ભીંડા નહિ ખાધા હોય. સૌ કોઈ પોતાના ઘરમાં લીલા રંગના જ ભીંડા ખાતા હોય છે. લાલ ભીંડા જોવામાં અને સાંભરવામાં અજીબ લગતા હશે પણ તે ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. ભોપાલના ખજુરીકાળ ગામમાં ઉગાડવામાં આવેલા લાલ ભીંડા સૌના મોઢા પર છે. એક ખેડૂત મીશ્રીલાલ રાજપૂત થોડા સમય પહેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ […]

Continue Reading

એક દુલ્હન ફેરા અધૂરા મૂકીને બાથરૂમ નું બહાનું કાઢી જાય છે પછી જે થયું તે જાણીને હેરાન થઈ જશો.

મુઝફ્ફર ના મહમુદપુર માં રહેતા દેવેન્દ્ર ને લગ્ન માટે એક છોકરી ની તલાશ હતી જે તેનો જીવનભર સાથ આપે. તેને એવી છોકરી ની તલાશ હતી કે તેના ઘર ને સંભાળી શકે અને તેના દરેક સુખ-દુઃખમાં સાથ આપે તેને બહુ ખૂબસૂરત છોકરી કે પૈસાનો કોઈ મોહ નહોતો. તેને કોઈ છોકરીઓ મળતી ન હતી. એવામાં તેના એક […]

Continue Reading

તાજ હોટેલ બહાર રખડતા કૂતરા સાથે હોટેલના કર્મચારીનો ફોટો રતન ટાટાએ કેમ શેર કર્યો, જાણો વધુ વિગત

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાની સાદાઇ વિશે તો બધાને ખબર હશે પરંતુ ઓછા લોકોને ખબર હશે કે તેમને કૂતરાઓથી વિશેષ પ્રેમ છે. ખાસ કરીને ગલીમાં રખડતા કૂતરા વિશે તેમનું એટલું જોડાણ છે કે ખાસ વ્યવસ્થાઓ કરાવી રાખી છે. હાલમાં જ તેમને ઇન્સ્ટા પર એક ફોટો શેર કર્યો. આ ફોટો તેમની મુંબઇની તાજ હોટેલ બહારનો છે. […]

Continue Reading

રાજ્ય સરકારે આપી શેરી ગરબાને મંજૂરી અને રાત્રી કર્ફ્યૂને લઈને પણ કર્યો આ નિર્ણય

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા રાજ્ય સરકાર દ્વારા લોકોને વધુમાં વધુ રાહત આપવામાં આવી રહી છે. જન્માષ્ટમી પર છૂટ -છાટ આપવામાં આવી હતી .તેથી ખેલૈયાઓને આશા હતી કે સરકાર દ્વારા ગરબાના આયોજનોને પણ મંજૂરી આપવામાં આવશે. ત્યારે હવે કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના શેરી ગરબાને છૂટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની માર્યાદિત […]

Continue Reading

તળાવમાં નાહવા પડેલા પાટીદાર પરિવારના ત્રણ દિપક બુજયા

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી ઋતુઓ નો માહોલ છે ત્યારે મોટાભાગના તળાવ નદી કે ડેમ છલકાઈ રહ્યા છે અને તેમાં ડૂબીને મૃત્યુ થવાની દુઃખદ ઘટના સામે આવી રહી છે હાલમાં જ ખૂબ દુખદ ઘટના બની જેમાં બે સગા ભાઈ અનેક અન્ય મિત્ર સહિત ત્રણ યુવાનના તળાવમાં ડૂબી જવાથી મુત્યુ થયા હતા થોડા સમય પહેલા મોહમ્મદ પુરા […]

Continue Reading

પતિની માગણી:- પત્ની રોજ નહાતી નથી, મને તલાક આપો

તીન તલાક પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આ રીતના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. કારણ વિના મુસ્લિમ મહિલાઓ પાસેથી તલાક માગી લેવામાં આવતો હતો. એટલું જ નહીં મહિલાઓએ માર પણ સહન કરવો પડતો હતો. ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી તલાકનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. મીડિયા માહિતી અનુસાર […]

Continue Reading

આ એક એવું ખતરનાક મંદિર છે કે જ્યાં, વૈજ્ઞાનિકો રિસર્ચ કરતા કરતા ભાગી ગયા હતા, આ મંદિર ને તમે બહારથી જોશો તો તમને એવું લાગશે કે આ મંદિર ઉતાવળમાં બનાવ્યું હોય. અને આ મંદિર ને બનાવવાવાળા કામ અધૂરું મૂકીને ચાલ્યા ગયા હોય, બધા જ પથ્થરોને એક બીજાની ઉપર મુકી દેવામાં આવ્યા હતા.

આ મંદિર ભારતના મધ્યપ્રદેશના મોરેના માં આવેલું છે. આ મંદિર એક હજાર વર્ષ જુનુ છે જે ખૂબ જ રહસ્યમય અને અદભુત છે. આ મંદિરનું નામ કંકણમઠ છે. પ્રાચીનકાળમાં બનાવવામાં આવેલું છે. આ મંદિર ને તમે બહારથી જોશો તો તમને એવું લાગશે કે આ મંદિર ઉતાવળમાં બનાવ્યું હોય. અને આ મંદિર ને બનાવવાવાળા કામ અધૂરું મૂકીને […]

Continue Reading