શ્રીફર વધેરતા સમયે જો ખરાબ નિકરે તો એ શુભ કહેવાય કે અશુભ કહેવાય!

Astrology

ભગવાનને વધેરવામાં આવતું શ્રીફર ખરાબ નિકરે અથવા તો કોરું નિકરે તથા તેમાં વચ્ચે બીજ નિકરે તો તેને શુભ માનવું કે અશુભ માનવું. મોટા ભાગે આપણને જોવા મળે છે કે પૂજા કરતી વખતે અથવા મંદિર જતી વખતે નારિયેળ વધેરતા હોઈ એ છીએ. તેવા સમયે નારિયેળ ખરાબ નીકરતું હોય છે અથવા તો નારિયેળ પાણી વગર નું નીકળતું હોય છે. અથવા તો તેમાં વચ્ચે બીજ પણ નીકળતું હોય છે. તો જાણો શ્રીફર કોરું નિકરે તો સ્તુપતા નું પ્રતીક કહેવાય છે.

તમારી તે સમયે દરેક મનોકામના પુરી થતી હોય છે. અને જો તેમાં બીજ નો ગોરો હોય તો તે સ્ત્રીઓ માટે ખુબ લાભદાયી માનવામાં આવે છે. શ્રીફર એ માતા લક્ષ્મી નું પ્રતીક છે. તે સમયે તમારી મનોકામના પૂર્ણ થતી હોય છે તમે જે માંગો તે માનતા પુરી થતી હોય છે.


જયારે આપણે શ્રીફળ વધેરીયે ત્યારે જો ખરાબ નીખર્યું તો આપણે નિરાશ થઇ જતા હોઈ એ છીએ ત્યારે આપણે એમ ન સમજવું જોઈએ કે ભગવાન ની આપણા પર કૃપા નથી. આપણે એમ સમજવું જોઈએ કે જે શ્રીફળ વધેરી રહ્યા છીએ તે ભગવાન સુધી પહોંચી ગયું છે. આપણા હૃદય ની લાગણી સાચી છે માટે ભગવાન આપણા પર પ્રસન્ન છે. તે સમય ને ખુબ જ શુભ માનવામાં આવે છે. જેથી કરીને તમારું શ્રીફળ ખરાબ નિકરે તો નિરાશ નહીં પરંતુ આનંદિત થવું જોઈએ. વિદ્વાનો નું માનીએ તો પૂજામાં નીકરતું શ્રીફળ ખરાબ નિકરે તો તે શુબ સંકેત છે.
શ્રીફળ જયારે સારું નિકરે ત્યારે તે પણ શુભતા નું સંકેત છે. એ શ્રીફળ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તો માતાજી પ્રસન્ન થઇ ને તમારી મનોકામના પુરી કરે છે. તો મિત્રો શ્રીફળ સારું નિકરે કે ખરાબ તે મહત્વનું નથી પણ મહત્વનું એ છે કે તમે કેટલી શ્રદ્ધા થી પ્રભુ ભગવાન ને શ્રીફળ ચડાવો છો. શ્રદ્ધાથી કરેલું કામ ક્યારેય પણ નિષ્ફર જતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *