બે દાંત વચ્ચે ની જગ્યા તમારા જીવન ઉપર શું અસર કરશે

Astrology

તો મિત્રો જોવામાં આવેતો વાસ્તુશસ્ત્ર માં આપણા શરીર પર આવેલા નિશાન જેવાકે તલ હાથની રેખાઓ વગેરે વિષે ઘણું બધું કહેવામાં આવ્યું છે હિન્દૂ ધર્મ માં શુભ અશુભ વગેરે ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે જ્યોતિષશસ્ત્ર માં દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે ભગવાને દરેક માણસ ની રચના રંગ રૂપ સ્વભાવ વિચાર કદ વગેરે રીતે અલગ અલગ રીતે કરી છે આપણા શરીર ઉપર આવેલા કેટલાક નિશાનો ઉપર થી વ્યક્તિના ભવિષ્યનો અંદાજ લગાવી શકાય છે વ્યક્તિના શરીર ઉપર આવેલા નિશાન ઘણી વસ્તુ ની સમજ આપે છે એમાંથી ઘણા નિશાન એવા હોય છે જેને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે તે સાથે થોડા નિશાન એવા હોય છે જેને દુર્ભાગ્યનું પ્રતીક પણ કહેવામાં આવે છે તો આજે અપને જાણીશું આપણા શરીર ના કેટલાક લકી નિશાનો વિષે જેનો પ્રભાવ જીવન પર પડે છે.


સૌપ્રથમ આપણે વાત કરીશું આપણા ચહેરા વિષે જેનો ચહેરો ગોળ હશે તે ખુબ નસીબદાર હોય છે તે લોકો જીવનમાં ખુબ પ્રગતિ કરે છે તેવા લોકોને પોતાનો જીવનસાથી જીવનમાં ખુબ ખુશ રાખવાનો પ્રયતનય કરે છે તે સાથે આવા ચહેરા વાળા વ્યક્તિ પોતાના ધન્ધામાં ખુબ પ્રગતિ મેળવે છે આ સિવાય શરીર પર બીજા કેટલાક નિશાન આવેલા છે જેવાકે નાક પર આવેલો તલ જેના કાન મોટા હોય માથા માં ટાલ હોય આવા વ્યક્તિ ખુબ ભાગ્યશાળી હોય છે.


પોતાના દાંત ચમકદાર અને બધા એક સરખા હોય તો કોને ના ગમે પણ દોસ્તો તમે ઘણા લોકોના દાંત જોયા હશે જેમના દાંત વચ્ચે થોડીક જગ્યા હોય છે તે જોવા તો સારાનથી લગતા પણ તેવા લોકો વાસ્તુશસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ખુબ ભાગ્યશાળી હોય છે તેવા લોકો નોકરી માં ખુબ ઝડપી પ્રમોશન મળેવે છે તેમજ એવા લોકો ખુબ હોશિયાર હોય છે તે કોઈ દિવસ છેતરપિંડીનો ભોગ બનતા નથી.


મોટા દાંત આપણે ગમે નહિ પણ જેના પણ દાંત મોટા અને થોડા બહારની બાજુ વળેલા હોય તેવા લોકો નસીબવાળા હોય છે આવા લોકો ખુબ ચતુર હોય છે તે સ્વભાવે ખુબ પ્રેમાળ હોય છે તે બીજાના કામમાં પણ મદદ કરતા હોય છે તેમજ તે વધારે બોલતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *