ગુરુવારના દિવસે સાઈબાબાના આ ચમત્કારી મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઈએ

Astrology

ગુરુવારનો દિવસ સાઈ બાબાના ભક્તો માટે ખૂબ મહત્વ પૂર્ણ દિવસ માનવામાં આવે છે ગુરુવારના દિવસે સાંઈબાબાના મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળતા હોય છે ભક્તો સાંઈ મંદિરમાં જઈને સાઈબાબાની આગળ મંત્ર જાપ કરતા હોય છે આ દિવસે સાંઈબાબાના મંદિરમાં ભક્તો સાઈબાબાની પૂજા અર્ચના કરતા હોય છે

ગુરુવારનો દિવસ સાઈબાબાને સમર્પિત હોય છે ગુરુવારના દિવસે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે એક માન્યતા અનુસાર શિરડી વાળા સાઈબાબાને ભક્ત પોતાના મનથી પૂજા કરે તો તેમની મનોકામના સાઈબાબા પૂર્ણ કરતા હોય છે ગુરુવારના દિવસે સાઈબાબાના આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં આવતી બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે તેમજ સાઈબાબાની આશીર્વાદ પ્રાપ્ત થાય છે

ૐ સાઈ દેવાય નમઃ

ગુરુવારના દિવસે આ મંત્રનો જાપ ૨૧ વખત કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ મંત્રનો જાપ કરવાથી આજુબાજુનું વાતાવરણ આનંદ મય બની જતું હોય છે આ ચમત્કારી મંત્રોનો જાપ કરવાથી ભવિષ્યમાં આવનારી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે

તમે આ મંત્રનો જાપ ગુરુવારના દિવસે કરો તો સાઇબાબાના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે સાઈ બાબાના આશીર્વાદ પ્રાપ્ત થવાથી તમારા અટકેલા બધા કામ પૂર્ણ થઇ જશે કોઈ પણ શુભકાર્યની શરૂઆત સાઈબાબા આ મંત્રથી કરવી જોઈએ આ મંત્રને ખૂબ પાવરફુલ મંત્ર માનવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *