હનુમાનજીની આ ચોપાઈ બોલવાથી દેવા માંથી મુક્તિ મળે છે, જાણો

Astrology

કોઈ દિવસ ભગવાનની મૂર્તિ સામે બેસવું જ જોઈએ. તેમની મૂર્તિ ની આજુબાજુ બેસવાથી સકારાત્મક ઊર્જા મળતી હોય છે. એટલે જ કહેવાય છે કે જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે જો આપણું મન અશાંત હોય તો તે શાંત થઈ જતું હોય છે.

જે લોકોને ધનની અને દેવાની સમસ્યા હોય છે. અમુક લોકો ઉછીના પૈસા લેતા હોય છે એ પૈસા આપવામાં તેમની અડધી જિંદગી જતિ રહેતી હોય છે તો પણ તે પૈસા ચૂકવી શકતા હોતા નથી. જો તમે આ એક ઉપાય કરશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

બધાને ખબર જ હશે કે હનુમાન ચાલીસા ની ચોપાઈ મા જે આપણા શાસ્ત્રોમાં આઠ સિદ્ધિઓ આવેલી છે એ હનુમાનજીને સોપવામાં આવેલી છે. સૌથી પહેલા આસન ઉપર બેસી એક દીવો અને ધૂપ કરવો.

તમારે ચોપાઈ ને યાદ કરી અને રામનામનો જાપ કરવો. ચોપાઈ ની શરૂઆત કરતા પહેલા તમારે રામનું નામ લેવાનું છે. તમારી ઈચ્છા હોય એટલી વાર તમે જાપ કરી શકો છો. તમે આ જાપ ૩, ૫ કે સાત દિવસ સુધી કરી શકો છો.

જો તમે એનાથી વધારે દિવસ કરવા માંગો છો તો ૧૧ કે એકવીસ દિવસ સુધી કરી શકો છો. જો તમે આ ઉપાય કરશો તો તમારી ધનની અને દેવાની જે પણ સમસ્યાઓ હશે તે બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *