દરેકના ઘરમાં વસ્તુઓની અવર જવર ચાલુ રહેતી હોય છે પણ આપણી આવી નાની નાની વસ્તુઓને ધ્યાનમાં લેતા નથી વાસ્તુશાસ્ત્ર મુજબ આવી નાની વસ્તુઓ ક્યારેક મોટી મુસીબત ઉભી કરતી હોય છે આ વસ્તુઓ આપણા પરિવારના સભ્યો ઉપર મોટી મુસીબત લઈને આવતી હોય છે સાથે આપણું આખું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે આજે હું તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવીશ જે સંકેતો તમને મળે તો તરત જ સાવધાન થઈ જવું
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વારંવાર દૂધ ઢોળાય તો તેને અપશુકન માનવામાં આવે છે આવી ઘટના વારંવાર બનવાથી ઘરમાં લડાઈ ઝઘડા થઈ શકે છે
આપના રસોડામાં રહેલી ચકલી તૂટી જાય તો ઘરમાં દરિદ્રતા આવવાના સંકેત છે ચકલીનું તૂટવું એ અશુભ માનવામાં આવે છે આવા સંકેત મળે તો ઘરમાં દરિદ્રતા આવે છે
ઘરના કોઇ સભ્યના હાથમાંથી વારંવાર ભોજન ભોજન પડી જાય તો ઘરમાં મુશ્કેલી આવવાનો સંકેત છે ભજન પડી જવાથી ઘરમાં દરિદ્રતા આવે છે
ઘરમાં ચામાચિડીયુ આવી જાય તો આવી ઘટનાને અશુભ ઘટના માનવામાં આવે છે જો તમારા ઘરમાં કબુતર પોતાનો માળો કે મધમાખી પોતાનો મધપૂડો બનાવે તો આવી ઘટનાને અશુભ માનવામાં આવે છે