જે પણ ઘરની પત્નીઓની આવી ખરાબ આદતો હોય છે, તેના કારણે તેમના પતિ અને ઘર બરબાદ થઈ જતા હોય છે.

TIPS

પ્રાચીનકાળથી ઘરની સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવી છે. એક સ્ત્રી ઘરને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. અમુક સ્ત્રીઓની આ આદતથી કરોડપતિ પણ રોડપતિ બની જતાં હોય છે. અને તેમનો સુખી પરિવાર સંકટ મા આવી જતો હોય છે. તો ચાલો જાણીએ આ આદતો વિશે.

જે ઘરની સ્ત્રીઓ ભોજન કરતા સમયે પગ હલાવતી હોય તે ઘરને બરબાદ થતાં કોઈ રોકી શકતું નથી. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. અને ઘરમાં પરેશાનીઓ આવવાની ચાલુ થઈ જતી હોય છે.

જે સ્ત્રી સાવરણીને પગેથી અડતી હોય કે પશુને મારતી હોય એ ઘરમાં ક્યારે પણ લક્ષ્મી નો વાસ થતો નથી. એ ઘરમાં હંમેશા બીમારી, પરેશાની રહેતી હોય છે. કહેવાય છે કે સાવરણી માં માતા લક્ષ્મી નો વાસ હોય છે.

જે ઘરની સ્ત્રીઓ ગેસ પર એથા વાસણ કે કરાઈ ગેસ પર મૂકી ને સુઈ જતી હોય છે એ ઘરમાં માતા લક્ષ્મી ક્યારે પણ આવતી નથી. આ ગરીબી અને દુઃખોનું કારણ બની જાય છે. એટલે વાસણને સાફ કરીને મુકવા જોઈએ.

જે સ્ત્રીઓ ઘરના દરવાજાને પગથી ખોલતી હોય અને બંધ કરતી હોય એવા લોકોથી માતા લક્ષ્મી નારાજ થતી હોય છે. જે લોકોના ઘરે આવું થતું હોય તે લોકો આવું કરવાનું બંધ કરી દેજો કારણકે માતા લક્ષ્મી ઘરના દરવાજા થી પ્રવેશ કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *