આપણે બધા જાણીએ છીએ કે બાળકો માતા-પિતાનો સહારો હોય છે અને જ્યારે આ બાળકોને તેમના માતા-પિતાથી છીનવી લેવામાં આવે છે ત્યારે માતા-પિતા માટે જીવન મુશ્કેલ બની જાય છે.
હાલમાં મોરબીમાં જુલતા પુલના કારણે આવી જ એક ઘટના બની છે.આ ઘટના બાદ એક જ પિતાના ત્રણ પુત્રો પિતાને છોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આથી સમગ્ર પરિવારમાં ચકચાર મચી ગઈ છે.રમેશભાઈને ત્રણ પુત્રો ધર્મેશ ચેતન અને ચિરાગ મોરબીના જુલ્તા પુલ પર ફરવા ગયા હતા.
ત્યાં અચાનક આ પુલ તૂટી પડ્યો અને ત્રણેય ભાઈઓ મૃત્યુ પામ્યા અને હોસ્પિટલમાં પુત્રોના મૃતદેહ જોઈને પિતા ત્યાં જ ભાંગી પડ્યા.