ન જાણતા હોય તો જાણી લો હનુમાન દાદાના સાધનાના સૌથી પ્રભાવશાળી મંત્રો વિશે, તે જાપ ને આ દિવસે કરવામાં આવે તો તમામ પ્રકારનાં સંકટો દૂર થાય છે

Astrology

હનુમાન દાદાને સૌથી શક્તિશાળી ભગવાન માનવામાં આવે છે. વૈદિક ગ્રંથો અનુસાર મંગળવાર નો દિવસ સૌથી શુભ અને કલ્યાણકારી માનવામાં આવી છે માટે આ દિવસોમાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. આજે અમે તમને હનુમાન દાદાના પ્રભાવશાળી મંત્રો વિશે જણાવીશું.

સંપત્તિ ને લગતી સમસ્યા હોય તો મંગળવારના દિવસે હનુમાન દાદાના મંદિરમાં જઈને હનુમાનદાદા આગળ ઊભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પછી હનુમાન દાદાની બુંદી અથવા લાડુનો ભોગ ધરાવવો અને કોઈ નિશ્ચિત સંખ્યા માં મંત્રોનો જાપ કરવાનો સંકલ્પ કરવો. ત્યાં બેસીને હનુમાન દાદાના આ વિશેષ મંત્રનું જાપ કરવો. તે મંત્ર છે ॐ मारकाय नमः આ મંત્રનો જાપ નિયમિત પણે નવ દિવસ સુધી કરવો.

નોકરી અને રોજગારીની સમસ્યા હોય ત્યારે મંગળવારે દાદા ના મંદિર જઈને દાદાને નવું લાડુ અર્પિત કરવા પછી પીપળાના પાન પર સિંધુ દ્વારા તમને જે સમસ્યા હોય તે લખીને હનુમાનજીના ચરણો આગળ રાખવું અને મંત્રનો જાપ કરવો. મંત્ર છે ॐ पिंगाक्षय नमः નવ મંગળવાર સુધી આ મંત્રનો જાપ જપવો.

સન્માનની પ્રાપ્તિ માટે મંગળવારે હનુમાન દાદાના મંદિરે જઈને હનુમાનદાદા સામે માથું ટેકીને પ્રણામ કરવા. પછી સાચા દિલથી હનુમાન દાદા જોડે માન-સન્માનની પાર્થના અને વંદન કરવા. પછી આ મંત્રનું જાપ કરવું તે મંત્ર છે ૐ व्यापकाल नमः આ મંત્રનો જાપ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *