તો દોસ્તો આપણું શરીરી ઘણા બધા પદાર્થનું બનેલું છે.ભગવાને આપણા શરીરની રચના ખુબ સમજી વિચારીને કરી છે. કેટલાક એવા અંગ છે જે ના હોય તો આપણે પોતાના જીવન કાર દરમિયાન કશું કરી શકતા નથી.શરીરમાં માથાના બાલ હાથ પગના નખ જેને કાપી નાખો તોપણ તે પાછા આવી જાય છે.આજે હું તમને નખનો એક એવો પ્રયોગ બતાવીશ જે કરવાથી તમારા જીવનની બધી સમસ્યા દૂર થતી જણાશે
નખને કાપીને આ એક જગ્યાએ ફેંકી જુવો પછી તમે કોઈ દિવસ સપનામાં પણ વિચારું નહીં હોય તેવું ધન તમારા ઘરમાં આવશે.જેવી રીતે હાથની આંગરિયો બધી સરખી હોતી નથી તેવી રીતે વ્યક્તિના જીવનમાં પણ ઉતાર ચડાવ આવતા હોય છે.
આ એક ઉપાય કરવાથી તમારા જીવનનમાં પૈસા ની તકલીફ હોય કે ઘરમાં બીમારી આવતી હોય ઘરમાં બીજી આર્થિક તકલીફ હોય વગેરે સમસ્યાનો ઉકેલ મળશે આ એક ઉપાય આખી જિંદગી તમને કામ આવશે આપણા જીવનમાં આવતા ઉતાર ચડાવ વિષે ઘણા ઉપાય વાસ્તુમાં બતાવામાં આવ્યા છે જેના ઉપયોગ થી તમારી જિંદગી ખુશીઓ થી ભરી જશે
તમારા હાથ પગની આંગરિયોના નખ કાપીને તેને ભેગા કરો બીજા વ્યક્તિ જોડે આ બધા નખને પોતાના શરીર ઉપર વિસ વખત ઉતારી તેને સરગતિ આગમાં નાખો તેમ કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થઇ જશે.નખ હંમેશા રવિવારે કાપવા જોઈએ તેને મંગળવાર કે શનિવારના દિવસે કાપવા જોઈએ નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું આ એક નાનો ઉપાય કરવાથી તમારા શરીરમાં આવેલી નકારત્મક ઉર્જાનો નાશ થશે અને સકારત્મક ઉર્જા વધવા મળશે