નવા વર્ષના પ્રથમ દિવસ ની સાંજે આ જગ્યાએ દીવો કરવાથી…. સુખ-સમૃદ્ધિ આવશે

TIPS

દિવાળી હિંદુ ધર્મ સૌથી મોટો તહેવાર છે દિવાળી પછી બીજા દિવસે નવા વર્ષની શરૂઆત થાય છે આ તહેવારમાં હિન્દુ ધર્મના લોકો પોતપોતાના ઘરમાં દીવો કરીને પ્રકાશ ફેલાવતાં હોય છે દિવાળીના તહેવારમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે દિવાળીના તહેવારમાં દિવાનું ખુબ મહત્વ રહેલું છે આજે હું તમને દીવા વિશેના કેટલાક એવા ઉપાય બતાવીશ જેને કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

પીપળાના ઝાડ નીચે દીવો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે પીપળાના ઝાડ નીચે દીવો કરીને કોઈ દિવસ પાછળ વળીને જોવું નહીં

નવા વર્ષના દિવસે તમારા ઘરની આસપાસ જો ભગવાન ગણેશનું કોઈ મંદિર હોય તો મંદિરમાં જઈને એક દીવો કરવાથી ભગવાન ગણેશ તેમની કૃપા આખા વર્ષ દરમિયાન તમારા ઘર ઉપર વરસાવે છે

જો તમે ખૂબ લાંબા સમયથી ધંધામાં નુકસાન કરતા હોય તો તમારા ધંધાના કાર્યસ્થળ પર કે ઘરના મુખ્ય દરવાજા ઉપર દીવો અવશ્ય કરવો જોઈએ

ઘરના મંદિરમાં એક દીવો કરવો જોઈએ તે દીવો આખી રાત સુધી સળગતો રહેવો જોઈએ તેમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે

તમારા ઘરની આસપાસ કોઈપણ મંદિરમાં હોય તો ત્યાં જઈને એક દીવો કરવાથી બધા દેવી-દેવતા પ્રસન્ન થતા હોય છે મંદિરમાં દીવો કરવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે

તમારા ઘરના આંગણમાં અલગ અલગ જગ્યાએ પાંચ દીવા કરવા જઈએ આ દિવાની રોશનીથી તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે

તમારા ઘરના આંગણમાં જો તુલસીનો છોડ હોય તો તુલસી ના છોડ ની બાજુમાં એક દીવો અવશ્ય કરવો જોઈએ તુલસી ને આપણા હિન્દુ ધર્મ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે માતા તુલસી ને પ્રસન્ન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે

જો તમારા ઘરની આજુબાજુ બીલી પત્ર નો છોડ હોય તો તે છોડ ની નીચે એક દીવો કરવો જોઈએ બીલીપત્ર ને ભગવાન શિવ ખૂબ જ પસંદ કરે છે શિવની કૃપા મેળવવા માટે બીલીપત્ર ના છોડના નીચે દીવો કરવો જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *