નવા વર્ષમાં આ વસ્તુઓ અવશ્ય પોતાના ઘરે લાવવી જોઈએ… માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Uncategorized

વર્ષ ૨૦૨૧ પૂર્ણ થશે અને નવું વર્ષ 2022 શરૂ થવાના હવે થોડાક જ કલાકો બાકી રહ્યા છે હંમેશાની જેમ આ વર્ષે પણ નવા વર્ષના વધામણાં કરવા માટે દરેક લોકો ખૂબ ખુશ છે નવું વર્ષ દરેક લોકોના જીવનમાં સુખ શાંતિ લાવે દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે નવું વર્ષ બધા લોકો માટે સુખ-સમૃદ્ધિથી લાવે

બધા લોકોની ઇચ્છા હોય કે નવું વર્ષ બધા લોકો માટે આર્થિક ઉન્નતિ લઈને આવે અને કોઈપણ વ્યક્તિને નવા વર્ષમાં પૈસાની તંગી પડે નહીં જો તમે પણ આર્થિક ઉન્નતિ ઇચ્છતા હોય તો માતા લક્ષ્મીથી જોડાયેલા આ ખાસ ઉપાય કરવા જોઈએ આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે

માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ભોજપત્ર પર ચંદનથી શ્રી લખવું જોઈએ ભોજપત્ર ઉપર શ્રી લખતા સામે મોરપંખ નો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક રહે છે ત્યારબાદ ભોજપત્રને પોતાની તિજોરીમાં રાખવાથી ધન-સંપત્તિમાં વધારો થાય

નવા વર્ષના પ્રથમ દિવસે સાત કોડી અને એક ચાંદીનો સિક્કો પીળા રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી તમારી તિજોરી હંમેશા માટે ધન-સંપત્તિ થી ભરેલી રહેશે માતા લક્ષ્મીને કોડી ખૂબ પ્રિય છે તેથી તેમને પ્રસન્ન કરવા માટે કોડીની પણ પૂજા કરવી જોઈએ

હિંદુ ધર્મમાં સોપારીને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે ઘરમાં પૂજા વખતે સુપારીને મહત્વ પૂર્ણ માનવામાં આવે છે તમે બધા જાણતા હશો કે સોપારીની પૂજાને ગૌરી ગણેશનું રૂપ માનવામાં આવે છે જો તમે પૂજાની સોપારીને ઘરની તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીનો વાસ થાય છે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી હંમેશા માટે વાસ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *