જો તમારા ઘરના પૂજાસ્થાન પર આ બે વસ્તુ હોય તો ગરીબી નું કારણ બની શકે છે.

Astrology

આપણે ગણી મહેનત કરતા હોઈ આ છીએ છતાં આપણને જોઈએ તેટલી સફરતા મરતી નથી અને આવેલો પૈસો તાકતો નથી. બહુ બધા ઉપાયો કરવા છતાં સફરતા નથી મરતી તો તેના માટે ગણા બધા કારણો જવાબદાર હોય છે.
પૂજા પાઠ કરાવ્યા છતાં પણ ઘણી બધી મુશ્કેલીઓ દૂર નથી થતી હોતી, વારંવાર આપણું મગજ એજ વિચાર વિચાર કરી ને આપણે મુશ્કેલી માં મુકાઈ જય એ છીએ કે કઈ ઉણપ તો નથી રહી ગઈ ને શું ઉપાય કરવો જોઈએ. તો આપણે જાણીશું કે આપણે ઘરની અંદર પૂજા સ્થાન પર કેવી વસ્તુઓ મુકવી જોઈએ કેવા ફોટો રાખવા જોઈએ આવી આવી વસ્તુઓ વિષે જાણીશું.
મિત્રો તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યાં પૂજા સ્થાન બનાવી રહ્યા છો ત્યાં તેની ઉપર ઘરની સીડી ન હોવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ઘરની સીડી ની નીચે મંદિર ન હોવું જોઈએ જો આવું કરશો તો તમારા ઘરમાં હંમેશા મુશ્કેલીઓ જ રહેશે. આવું કરવાથી ઘરમાં કલશ વધે છે આર્થિક રીતે પ્રોબ્લેમ આવે છે અને બીજી એક વાત તમારા ઘરના બાથરૂમ ની બાજુમાં પૂજા સ્થાન ન બનાવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે જ ઘરમાં બાથરૂમ ની બાજુ માં પૂજાસ્થાન હોય છે તેવા લોકોના ઘરમાં જે વડીલ વ્યક્તિ હોય તેના પર આફતો આવવાની શરુ થઇ જાય છે અને તેને ખુબ જ મુશ્કેલીઓ નો અનુભવ કરવો પડે છે. મિત્રો આવું ક્યારેય ન કરવું જોઈએ નહીંતર તમે ગમે તેટલા ઉપાય કરશો તમને કોઈ જ ફર નહીં મળે.
તમે જયારે પૂજાપાઠ કરો છે ત્યાં તમારું મોં ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ. ઘણીવાર ઘરમાં જગ્યા ન હોય તો બેડરૂમમાં પૂજાઘર બનાવી લેતા હોય છે. તમારી જોડે એક જ રૂમ વારુ મકાન હોય તો તેને પેક કરી દેવું જોઈએ મતલબ કે પરદા લગાવી દેવા જોઈએ. બેડરૂમમાં પૂજાસ્થાન રાખો છો તો તમારે તેને ઉત્તર દિશા અથવા તો પૂર્વ દિશામાં રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર એમ કહે છે કે જોડે જોડે કલર નું પણ ધ્યાન રાખવું જોઈએ તેમાં તમારે સફેદ અથવા ક્રીમ કલર નો ઉપયોગ કરવો જોઈએ. તમારા ઘરની અંદર મૂર્તિ હોય તો તે આઠ ઇંચથી મોટી ન હોવી જોઈએ તેનાથી મોટી મૂર્તિ વાસ્તુદોષ પેદા કરી શકે છે. આઠ ઇંચથી મોટી મૂર્તિ હોય તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે. જે આપણે ઘરમાં નથી કરતા જો તમે આઠ ઇંચથી મોટી મૂર્તિ લાવો છો તો તેની પ્રાણપ્રતિષ્ઠા જરૂરથી કરાવજો.
જો તમારા ઘરમાં કોઈ ભગવાનની એક કરતા વધુ મૂર્તિઓ હોય તો તે ખોટું છે તેને આજે તમે કોઈ મંદિરમાં મૂકી આવજો નહીં તો પસ્તાવાનો વારો આવશે. તમારા ઘરમાં એક ભગવાન એક જ મૂર્તિ હોવી જોઈએ.
જો તમને આ આર્ટિકલ માંથી કઈ જાણવા મર્યું હોય તો બીજા લોકો જોડે શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *