જીવનમાં સંકટો થી ઘેરાયેલા છો તો કરો આ ઉપાય માત્ર 5 મંગળવાર હનુમાન દાદા પર ચડાવો આ એક વસ્તુ તમામ સંકટો થશે દૂર.

TIPS

દરેક વ્યક્તિ ના જીવન મા ક્યારેક તો એવો સમય આવે છે કે હવે શું કરવું જીવન મા કોઈ રસ્તો દેખાતો નથી ને વ્યેક્તિ પોતાના નસીબ ને કોસે છે કેવું મારું નસીબ તો મિત્રો જીવન મા કોઈપણ સંકટ હોય તો કરો સંકટ મોચક હનુમાન દાદા ની સાચા મન થી પૂજા અર્ચના કરવાથી જીવન મા આવેલા તમામ સંકટો હનુમાન દાદા દૂર કરશે.

સંકટ મોચક હનુમાન દાદા ની પૂજા કરવાથી જીવનમાં આવેલા તમામ સંકટો દૂર થાય છે તો જાણીયે કઈ પૂજા વિધિ કરવાથી હનુમાન દાદા જલ્દી થી ભક્ત ના સંકટો દૂર કરે છે. મંગળવાર નો દિવસ હનુમાન દાદા ની પૂજા કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે ને મંગળવાર ના દિવસે કરવામાં આવેલ પૂજાથી હનુમાન દાદા જલ્દીથી પ્રસન્ન થાય છે ને તમામ સંકટો દૂર કરે છે.

તો 5 મંગળવાર સવારે હનુમાન મંદિર મા હનુમાન દાદા ને સિંદૂર ને ચમેલી નું તેલ ચડાવીદો ને પછી 5 ગુલાબ ના ફૂલ હનુમાન દાદા ને ચડવો ને પુરા ભક્તિ ભાવથી હનુમાન ચાલીસા ના 5 પાઠ કરો ને હનુમાન દાદા ને પ્રાર્થના કરોકે આવેલા સંકટો જલ્દી થી દૂર કરો. કહેવાય છે કે કળીયુગ મા હનુમાન દાદા એક એવા દેવ છે જે બહુ જલ્દી થી પ્રસન્ન થાયે છે ને ભક્ત ના તમામ સંકટો જલ્દી થી દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *