સાવરણીનો આ એક ઉપાય તમને માલા માલ કરશે.

Astrology

દરેક ઘરના ઘરમાં સાવરણી જોવા મળતી હોય છે તેમને મિત્રો ખબર હશે કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો છે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે ઘરમાં સાફ સૂફાઇના કામમાં આવતી સાવરણી વાસ્તુ દ્રષ્ટિએ ખુબ ઉપયોગી વસ્તુ છે જે સફાઈની સાથે તમારું ભાગ્ય પણ ચમકાવી શકે છે

સાવરણીમાં માતા લક્ષ્મીની કૃપા હોય તેમ માનવામાં આવે છે સાવરણીના ઉપયોગ દ્વારા વસ્તુ દોષ માંથી પણ મુક્તિ મળી શકે છે સાવરણીના ચમત્કારી ઉપયોગ તમને ખુબ મોટો ફાયદા કરાવી શકે છે ઘરમાં સાવરણીને માન સન્માન આપવામાં આવે નહીં તો તેની અસર આપણા જીવન ઉપર પડે છે એટલા માટે જીવનમાં સાવરણીનું અપમાન કરવું જોઈએ નહીં સાવરણીથી જોડાયેલી ખાસ વાતોનું ધ્યાન રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાવરણીના ઉપયોગ દ્વારા તમે માલા માલ પણ બની શકો છો

સાવરણીને કોઈ દિવસ ખુલ્લા સ્થાન ઉપર મુકવી જોઈએ નહીં સાવરણીને ખુલ્લા સ્થાન ઉપર મુકવી અપશુકન માનવામાં આવે છે સાવરણીને સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ મુકવી જોઈએ સાવરણી ઉપર બહારના વ્યક્તિની નઝર પડે નહીં તેવી જગ્યાએ મુકવી જોઈએ રસોડામાં કોઈ દિવસ સાવરણી મુકવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે રસોડામાં સાવરણી મુકવાથી ઘરમાં માંથી અનાજ સમાપ્ત થઇ જાય છે તેમજ તેની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે

રાત્રે સાવરણીને ઘરના દરવાજાની સામે મુકવાથી ઘરમાં નકારત્મક ઉર્જા આવી શક્તિ નથી ઘરમાં કોઈ દુષ્ટ તાકાત આવી શક્તિ નથી તેમજ તમારો પરિવાર ખુશ રહે છે સૂર્યાસ્ત પછી કોઈ દિવસ કચરો વારવો જોઈએ નહીં સૂર્યાસ્ત પછી કચરો વારવો અપશુકન માનવામાં આવે છે

સાવરણીને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ વ્યક્તિનો પગ અડે નહીં સાવરણી ઉપર પગ મુકવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે સાવરણીનું અપમાન કરવું જોઈએ નહીં તેમજ તેને બીજા વ્યક્તિને વાપરવા માટે આપવી જોઈએ નહીં સાવરણીની ખરીદી શનિવારના દિવસે કરવી શુભ માનવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *