શુક્રવારના દિવસે પાંચ રૂપિયાના સિક્કા ઉપર લખી દો આ એક અક્ષર…. કરોડપતિ બની જશો

Uncategorized

દુનિયામાં દરેક વ્યક્તિને કરોડપતિ બનવાની ઈચ્છા હોય છે દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તેની પાસે એટલી ધન સંપત્તિ હોય કે તે પોતાના દરેક મોજ-શોખ પૂરા કરી શકે ઘણા વ્યક્તિ લાખો પ્રયત્નો કર્યા પછી પણ તે પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી આજે હું તમને એક એવો ઉપાય બતાવીશ જે કરવાથી તમે ખૂબ સરળતાથી કરોડપતિ બની શકો છો

દરેક વ્યક્તિના જીવનમાં કોઈકના કોઈ દોષ નડતો હોય છે તે દોષી ના લીધે પૈસા તે વ્યક્તિ જોડે લાંબો સમય ટકતા નથી પણ આજે હું તમને એક એવો ચમત્કારી ઉપાય બતાવીશ જે કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પરિવાર ઉપર વરસવા માંડશે

જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણાય ઉપાય બતાવવામાં આવ્યા છે જે કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાથી તમે ટૂંક સમયમાં કરોડપતિ બની શકો છો

શુક્રવારની રાત્રે એક પાંચ રૂપિયાનો સિક્કો લઈને તેની ઉપર સિંદૂર થી તમારા નામનો પહેલો અક્ષર લખો ત્યારબાદ આ સિક્કાની તમારા ઘરના ધાબા ઉપર કે પાણીની ટાંકી ઉપર મૂકી દેવો

બીજા દિવસ સવારે સ્નાન કરીને તે સિક્કાને પાણીની ટાંકી ઉપરથી લઈ લેવો અને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં મૂકી દેવો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *