હિંદુ ધર્મ માં માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે જે વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેના ઘરે હંમેશા માટે સુખ-સમૃદ્ધિ આવે છે જ્યારે માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે રહે ત્યારે ઘરમાં હંમેશા ધન આવતું રહે છે
ધનની દેવી માતા લક્ષ્મી ને પસંદ કરવા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કેટલાક મંત્રો બતાવવામાં આવ્યા છે આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીના અલગ-અલગ મંત્રોના જાપ કરવાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થાય છે આજે હું તમને બે એવા મંત્રો બતાવીશ જેને બોલવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે
ધનાય નમો નમઃ
શુક્રવારના દિવસે આ મંત્રનો જાપ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે આ મંત્ર તમારે માતા લક્ષ્મીની આગળ 108 વખત બોલવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે રોજ સવારે કે સાંજે આ મંત્રનો જાપ કરવો ખૂબ જરૂરી છે આ મંત્ર તમે શ્રદ્ધાથી બોલો તો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અવશ્ય આવશે
ૐ લક્ષ્મી નમઃ
માતા લક્ષ્મીના આ મંત્રનો જાપ કરવાથી તમારા ઘરમાં આવેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે તેમજ ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે આ મંત્ર ૧૧ વખત બોલવાથી માતા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે જ્યારે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય ત્યારે ધન સંપત્તિ વધે છે માતા લક્ષ્મીના મંત્ર નો જ્યારે પણ આપણે જાપ કરીએ ત્યારે પગમાંથી બુટ ચંપલ ઉતરી દેવા જોઈએ
શુક્રવારના દિવસે આ બે મંત્રનો જાપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે જ્યારે પણ આ બે મંત્રનો જાપ કરવામાં આવે ત્યારે મનને શાંતિ મળે છે તેમજ તમારી આજુબાજુનું વાતાવરણ સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે આ બે પવિત્ર મંત્રનો જાપ કોઈ પવિત્ર જગ્યાએ કરવો જોઈએ