સોમવારના દિવસે ભગવાન શિવના આ મંત્ર બોલવાથી દરેક મુશ્કેલીનો અંત આવે છે

Uncategorized

પ્રાચીનકાળથી ભારતને દેવતાઓનો દેશ માનવામાં આવે છે ભારતના દેવી-દેવતા આખા વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે ભારતમાં ઘણા દેવી-દેવતા જન્મ લઈ ચૂક્યાં છે હિન્દુ ધર્મના મોટાભાગના લોકો ભગવાન શિવને માનતા હોય છે હિંદુ ધર્મમા સૌથી પ્રાચીન અને સૌથી વધારે લોકપ્રિય દેવતા મહાદેવને માનવામાં આવે છે મહાદેવનો જન્મ સૃષ્ટિની રચના પહેલા થયો હતો મહાદેવને દેવોના દેવ પણ કહેવામાં આવે છે

આખા વિશ્વમાં મહાદેવની પૂજા કરવામાં આવે છે જ્યારે પણ વ્યક્તિ મુશ્કેલી થી ઘેરાયેલો હોય ત્યારે ભગવાન શિવને યાદ કરતો હોય છે ભગવાન શિવને યાદ કરવાથી ભગવાન શિવ તેને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે

ઘણા લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના મંદિરમાં જઇને શિવલિંગ ઉપર અલગ-અલગ વસ્તુઓનો અભિષેક કરતા હોય છે સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ ખૂબ જ ઝડપી પ્રસન્ન થતા હોય છે સોમવારના દિવસે ભગવાન શિવના મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવની પૂજા કરવા માટે આવતા હોય છે ભગવાન શિવની વિધિ-વિધાન અને યોગ્ય મંત્રો દ્વારા પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ અવશ્ય પ્રસન્ન થતા હોય છે તમારા જીવનનાં તમામ દુઃખ દૂર કરે છે

જ્યારે પણ તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા હોય ત્યારે ભગવાન શિવના આ એક મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ તમને તે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો યોગ્ય રસ્તો બતાવશે
ૐ નમઃ શિવાય
આ મંત્રનો જાપ ભગવાન શિવના મંદિરમાં જઈને 108 વખત કરવાથી મુશ્કેલી દૂર થઈ જશે આ મંત્ર તમને સામાન્ય લાગતો હશે પણ આ એક પાવરફુલ મંત્ર છે જેનો પ્રયોગ કરવો ખૂબ ફાયદાકારક સાબિત થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *