સૂર્યગ્રહણ પછી એક સિક્કો ચૂપચાપ આ જગ્યાએ મૂકી દેવાથી રાતોરાત કરોડપતિ થઈ જશો

Astrology

દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે રાતદિવસ મજૂરી કરતો હોય છે દિવસે દિવસે વધતી જતી મોંઘવારીને લીધે આપણે ગમે તેટલું કમાઈએ તોપણ ઓછું પડતું હોય છે આજે હું તમને એક સિક્કોનો ઉપાય બતાવીશ જે કરવાથી તમારી ધન-સંપત્તિને લગતી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે જ્યારે પણ જ્યારે પણ ગ્રહણ થાય ત્યારે મનુષ્યના જીવન ઉપર અસર જોવા મળતી હોય છે ગ્રહણ પછી કેટલાક લોકોની કિસ્મત રાતોરાત બદલાઈ જતી હોય છે આજે હું તમને એક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યો છું જે કરવાથી તમારી કિસ્મત ચમકી ઉઠશે

એક સિક્કો લઈને તેના ઉપર તમારા નામનો પહેલો અક્ષર લખીને તે સિક્કાને તમારા ઘરની પાણીની ટાંકીની ઉપર એક રાત સુધી મુકી રાખો ત્યારબાદ સવારમાં તે સિક્કાને પાણીની ટાંકી ઉપર થી લઈને તમારા પર્સમાં મૂકી દેવો જ્યાં સુધી સિક્કો તમારી જોડે રહેશે ત્યાં સુધી તમારી પાસે ધન આવતું રહેશે આ ઉપાય તમારે સૂર્યગ્રહણ પૂરું થાય પછી કરવાનો રહેશે સિક્કા ઉપર નામનો પહેલો અક્ષર સિંદૂરથી લખવો ખૂબ ફાયદાકારક રહેશે જ્યારે પણ તમે સિક્કા ઉપર નામનો પહેલો અક્ષર લખો ત્યારે માતા લક્ષ્મીના મંત્રો નો જાપ કરવાનું ભૂલતા નહીં

સૂર્ય ગ્રહણ પુરું થયા પછી લાલ કપડા ની અંદર એક સિક્કો અને એક લવિંગ મૂકીને માતા લક્ષ્મીની આગળ તેની પૂજા-અર્ચના કરવી જોઈએ તમે પૂજામાં માતા લક્ષ્મીના મંત્રો પણ જાપ કરી શકો છો ત્યારબાદ આ સિક્કાને તમારી તિજોરી ની અંદર મૂકવાથી ઘરમાં ધન-સંપત્તિ આવશે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જેને પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેને કોઈ દિવસ ધન સંપત્તિની કમી સર્જાતી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *