શો છોડવા બાબતે સૈલેશ લોઢા એટલે કે આપણા પ્રિય તારક મેહતા એ ફરીથી ગરજ્યા આસિત મોદી માથે કહી દીધું કે સમજ્યા હોય તો…….
સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ સીરિયલમાં માત્ર શોની વાર્તા જ લોકોને પસંદ નથી આવી પરંતુ શોના પાત્રો પણ લોકોના પ્રિય બન્યા છે. પરંતુ ભૂતકાળમાં શૈલેષ લોઢાએ શો છોડ્યા બાદ આ સીરિયલ ચર્ચામાં છે. શૈલેષે શો છોડવા અંગે સીધું કંઈ નહોતું કહ્યું, પરંતુ પોસ્ટમાં એવી વાત કહી […]
Continue Reading