એક પણ પાસિયું પૈસા લીધા વગર કંઈ રીતે ચાલે વીરપુર જલારામ બાપુ નું અન્નક્ષેત્ર…

સૌરાષ્ટ્રમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા હોવાથી સૌરાષ્ટ્રને સંતોની ભૂમિ પણ કહેવામાં આવે છે. જેમાં જેતપુર અને રાજકોટ વચ્ચેનું વીરપુર ગામ ખાસ કરીને લોહાણા સમાજ અને દરેક જ્ઞાતિ માટે આસ્થાનું સ્થાન છે. સંત શ્રી જલારામ બાપાનું આ મંદિર વિશ્વભરમાં જાણીતું અને પૂજનીય છે. દરરોજ હજારો લોકો અહીં આવે છે અને 14મી નવેમ્બર, 1799ના રોજ જલારામ બાપાના […]

Continue Reading

વીરપુર ના જલારામ બાપા ને તો બધા જાણતા હશે પણ તેની આ ખાસ વાતો ને કોઈ નઈ જાણતુ હોઈ…વાચો અહી

રાજકોટથી લગભગ 52 કિમીના અંતરે આવેલું વીરપુર ભલે નાનું ગામ હોય પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. વીરપુરની ખ્યાતિનું કારણ તેમાં આવેલું પૌરાણિક જલારામ મંદિર છે. દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે. જલારામ બાપાના મંદિર અને જલારામ બાપાના જીવન વિશે કેટલીક એવી વાતો છે જે તેમના ભક્તો પણ નથી જાણતા.જલારામ બાપાનો જન્મ […]

Continue Reading

આપણા સૌરાષ્ટ્ર ના સંત જલારામ બાપા ને હિન્દુ મુસ્લિમ સહિત તમામ લોકો માને છે અને આશીર્વાદ લેવા આવે છે જાણો તેના મોટા પરચાઓ વિશે……

જેમ તમે જાણો છો કે આજકાલ લોકો ભગવાનમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને પહેલા પણ કરતા હતા. લોકો તેમના જીવનની સમસ્યાઓના ઉકેલ માટે ભગવાન પાસે જાય છે. અને તેઓ પણ ખૂબ જ આદર અને ભક્તિ સાથે તેમની પૂજા કરે છે. એવી જ રીતે આ દુનિયામાં કેટલાક એવા લોકો છે જેમને લોકો હંમેશ માટે યાદ […]

Continue Reading