તક્ષશિલા અગ્નિકાંડ માં 15 થી વધારે બાળકોના જીવ પોતાના જીવના જોખમે બચાવનાર વ્યક્તિ 3 વર્ષ થી પથારી માં – રિયલ હીરો ની વારે કોઈ નહીં.

તક્ષશિલા આગને ત્રણ વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી 22 નિર્દોષ લોકોને ન્યાય મળ્યો નથી. તક્ષશિલા આગ દરમિયાન જતીન નામનો યુવક અને તેનો પરિવાર એક નહીં પરંતુ 14 બાળકોને બચાવવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. ઘટના સમયે તેણે ચોથા માળેથી કૂદકો માર્યો હતો અને તેને માથામાં ઈજા થઈ હતી અને તે કોમામાં હતો. ઘટનાના ત્રણ […]

Continue Reading