માયાભાઈ આહીર પુરા 1.5 કરોડ રૂપિયાની જમીન ગરીબો માટે કરી દાન અને….

મિત્રો, તમે માયાભાઈ આહીરને જાણતા જ હશો. માયાભાઈ આહીર આજે ગુજરાતના જાણીતા કલાકાર છે. સમગ્ર ગુજરાતમાં તેમના લાખો ચાહકો છે. માયાભાઈ આહીર અવારનવાર દેશ વિદેશમાં મોટા શો કરે છે. તેમના કાર્યક્રમો જોવા લોકો દૂર-દૂરથી આવે છે. માયાભાઈ એક મહાન કલાકાર હોવાની સાથે સાથે ખૂબ મોટા દિલના પણ માલિક છે. માયાભાઈએ રાજુલામાં આશરે રૂ. 1.50 કરોડના […]

Continue Reading

મોટા હાસ્ય કલાકાર એવા માયા ભાઈ આહીર ના ઘર ના વડવા મોભી નું થયું દુઃખદ અવસાન…….ઓમ શાંતિ

માયાભાઈ આહીરને આપણે સૌ જાણીએ છીએ કે જેઓ ગુજરાતના લેખક છે, માયાભાઈ આહીરે અત્યાર સુધી પોતાના તમામ ચાહક મિત્રોને ખુબ ખુશ કર્યા છે, માયાભાઈ આહીરની ગુજરાતમાં આગવી ઓળખ છે, માયાભાઈ આહીરના ચાહક મિત્રોની સંખ્યા મોટી સંખ્યામાં છે. આજે માયાભાઈ આહીરના પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું. માયાભાઈ આહિરના પિતા વીરાભાઈ આહિરનું 30 જુલાઈના રોજ એટલે કે […]

Continue Reading