એક સફાઈ કામદાર સાથે કેજરીવાલે લીધું ભોજન, આવી મહેમાનગતિ જોઈને હર્ષ સોલંકીની આંખ માંથી આંસુ દડ્યા, અમુક આ વાત જાણો અને શેર કરો જો તમે પાર્ટી ને સપોર્ટ કરતા હોય તો..

AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર ગાંધીનગરમાં રહેતા હર્ષ સોલંકી તેમના પરિવાર સાથે આજે હવાઈ માર્ગે દિલ્હી પહોંચ્યા હતા. હર્ષ સોલંકી અને તેમના પરિવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવાર અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સાથે દિલ્હીમાં મુખ્ય પ્રધાનના […]

Continue Reading

અન્ના હજારે એ કેજરીવાલ ને સારી ફટ ખખડાવ્યા લખ્યો પત્ર કે ‘ તમારી કથની અને કરણી મા છે ફરક ‘

દિલ્હીમાં આબકારી નીતિમાં કથિત કૌભાંડનો આરોપ હોવાથી આમ આદમી પાર્ટીની મુસીબતો અટકતી દેખાતી નથી. હવે અણ્ણા હજારેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને દિલ્હીમાં દારૂની દુકાનો બંધ કરવા કહ્યું છે. તેમણે એમ પણ લખ્યું કે અરવિંદ કેજરીવાલે સ્વરાજ પુસ્તકમાં મોટી મોટી વાતો લખી છે, પરંતુ તેનાથી તેમના આચરણ પર કોઈ અસર નથી થતી. અણ્ણા હજારેએ […]

Continue Reading

AAP ની આ નવી રાજનીતિ , આ તારીખે અરવિંદ કેજરીવાલ પોતે મનીષ સિસોદિયા સાથે પધારશે ગુજરાત, શું લાગે કોણ મારશે બાજી.

શુક્રવારે મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ આમ આદમી પાર્ટીએ પોતાની નવી રણનીતિ તૈયાર કરી છે. આ અંતર્ગત અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા પણ ગુજરાત ચૂંટણી પ્રચારમાં જોડાશે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. બંને 22મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને બપોરે 3 વાગ્યે હિમતનગર ખાતે ટાઉન હોલ સભાને સંબોધશે. આ પછી, […]

Continue Reading

Arvind Kejariwal : ગુજરાત ની મુલાકાતે અરવિંદ કેજરીવાલ 11 મેના રોજ રાજકોટ માં રેલી કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 દિલ્હીના મુખ્યમંત્રી Arvind Kejariwal 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને તે જ દિવસે રાજકોટમાં રેલી કરશે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને […]

Continue Reading