25 યાત્રીઓ થી ભરેલી આ બસ મા લાગી જોરદાર આગ, ડ્રાઈવર ની સુજ બુજ ના કારણે બચી આ લોકો ની જીવ આવી રીતે કાઢ્યા મોત ના મુખ માંથી….એક શેર તો બને છે

ગુજરાતના અમદાવાદ શહેરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. શહેરના મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી એસટી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે, ધુમાડો જોઈને ડ્રાઈવરે તાત્કાલિક બસને રોડની બાજુમાં ઉભી રાખી હતી અને તમામ મુસાફરોને સમયસર બસમાંથી બહાર કાઢ્યા હતા. આખી બસ ગઈરાપ્ત માહિતી અનુસાર આશરે 25 મુસાફરોથી ભરેલી આ […]

Continue Reading

નર્મદા મા પડી 40 લોકો થી ભરેલી બસ , તેમાં રહેલ બધા લોકો….. જાણી ને હૈયું કાપી ઉઠસે

ઈન્દોર નજીક ધાર જિલ્લાના ખલઘાટ ગામમાં સોમવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. લગભગ 40 મુસાફરોને લઈને જતી બસ ખલઘાટ ખાતે નર્મદા નદીમાં ફસાઈ ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે એક પણ મુસાફર બચી શક્યો નથી. તે જ સમયે, ઘણા મૃતદેહો હજુ પણ લાપતા છે. ઘટના સોમવારે સવારે બની હતી. આ દુર્ઘટના મધ્ય પ્રદેશની […]

Continue Reading