AAP ની આ નવી રાજનીતિ , આ તારીખે અરવિંદ કેજરીવાલ પોતે મનીષ સિસોદિયા સાથે પધારશે ગુજરાત, શું લાગે કોણ મારશે બાજી.
શુક્રવારે મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ આમ આદમી પાર્ટીએ પોતાની નવી રણનીતિ તૈયાર કરી છે. આ અંતર્ગત અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા પણ ગુજરાત ચૂંટણી પ્રચારમાં જોડાશે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. બંને 22મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને બપોરે 3 વાગ્યે હિમતનગર ખાતે ટાઉન હોલ સભાને સંબોધશે. આ પછી, […]
Continue Reading