ખજૂર ભાઈ એ 90 વરહ ના ડોશીમા ને રસ્તા પર જોયા અને તેના દીકરા બનીને કર્યું એવું કામ કે, જાણો અહી અને શેર કરો…

આપણા વહાલા ખજુરભાઈને બધા ઓળખે છે. ખજુરભાઈ આધુનિક સમયમાં તમામ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે દેવદૂત સાબિત થયા. તો અત્યારે ખજુરભાઈ એટલે કે નીતિન જાની વિશે ઘણી ચર્ચા થઈ હતી. ખજુરભાઈએ અત્યાર સુધીમાં અનેક ગરીબ અને નિરાધાર લોકો માટે નવા ઘરો બનાવીને માનવતાને ગૌરવ અપાવ્યું છે. ઉનાળાની ઋતુ પુરજોશમાં ચાલી રહી હોવાથી લોકોને ગરમીથી બચાવવા […]

Continue Reading
khajurbhai nitin jani

ગુજરાત ના દાનવીર કરણ એવ ખજૂર ભાઈ ના જનમદિવસે લાખ લાખ વધામણાં – જાણો તેમના જીવન ની અમુક અજાણી વાતું

આજકાલ સોશિયલ મીડિયા પર ‘ખજુરભાઈ’ની ચર્ચા થઈ રહી છે. ગુજરાતી કલાકાર ખજુરભાઈ એટલે કે નીતિન જાનીની સેવાઓની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ખજુરભાઈને ન ઓળખનાર કોઈ નહીં હોય. નીતિન જાની તેમની ટીમ સાથે ફરી એકવાર સૌરાષ્ટ્રના ગામડે ગામડે લોકોને મદદ કરી રહ્યા છે. નીતિન જાનીના વ્યક્તિત્વની બીજી બાજુ તેમની કોમેડી દ્વારા બહાર આવે છે. લોકો […]

Continue Reading