આપણા સૌરાષ્ટ્રમાં જૂનાગઢની આ છોકરીએ ડેમની અંદર કૂદકો મારીને મોતને ગળે લગાવી કારણ જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે….ઓમ શાંતિ

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવતીએ પ્રેમીની સગાઈ […]

Continue Reading

પ્રાણીનો જીવ બતાવવા માટે PSI જોગદિયા મૂક્યો જીવ જોખમ મા અને જીવ ગુમાવ્યો….. ઓમ શાંતિ લખીએ

ગુજરાત રાજ્યમાં રખડતા પશુઓને કારણે અનેક મોટા અકસ્માતો દિન પ્રતિદિન વધી રહ્યા છે. આવા રખડતા પશુઓના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ત્યારે હાલમાં જ એક ઘટના બની છે, આ ઘટના વિશે સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે. મિત્ર કુતિયાણા પાસે પશુને બચાવવા છતાં […]

Continue Reading

ખૂબ જ ફેમસ અને સુંદર ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવી કરી આત્મહત્યા, સુસાઇડ નોટ મળી આવી અને લખ્યું છે કે ….

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તે 1 વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે વૈશાલી ઠક્કરની આત્મહત્યાનો મામલો તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સાંઈ બાગ કોલોનીનો છે. ઘણા વર્ષોથી ઈન્દોરમાં […]

Continue Reading

અમરોલી મા ગાડી ચલાવવા વાળા એ ગાડી પાછી લેતી વખતે માત્ર 2 વર્ષ ની નાની છોકરી ને મોત ને ઘાટ ઉતારી દીધી….લખો ઓમ શાંતિ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં વરિયાવ રોડ પર આવેલ ઓરેન્જ રેસીડેન્સી પાસે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર આજે સવારે બે વર્ષની માસુમ બાળકી ખુલ્લી જગ્યામાં રમી રહી હતી. તેના માતાપિતા બાંધકામ સાઇટ પર કામ કરતા હતા. દરમિયાન એક કાર ચાલકે (અકસ્માત) કાર પલટી મારતાં બે વર્ષની માસૂમ બાળકીને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની […]

Continue Reading

ફોરવિલ પર કાબૂ ન રેતા ગાડી નો થયો ભયંકર અકસ્માત થયો એક જ પરિવાર ના ત્રણ લોકો સ્વર્ગ સિધાર્યા….ઓમ શાંતિ લખીએ

તમને જણાવી દઈએ કે તાજેતરમાં રાજ્ય અને દેશમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને આવી ઘટનાઓમાં લોકોના મૃત્યુ થાય છે.ઘણી વખત આવા ગંભીર અકસ્માતો ધ્યાનના અભાવ અને કેટલીક નાની ભૂલને કારણે થાય છે. આવા અકસ્માતમાં વ્યક્તિ કાં તો ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા તો તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે. આવી જ એક […]

Continue Reading

આ વૃદ્ધ માતા ને જીવતા સળગાવી દીધી તેની સાર સંભાળ રાખવા વાળી બાઈએ અને કર્યું આ રાક્ષશી કૃત્ય…..

અમદાવાદઃ જો તમે તમારા વૃદ્ધ માતા-પિતાની દેખરેખ માટે કોઈ કેરટેકર રાખ્યા છે, તો આ તમારા માટે લાલ બત્તીનો કિસ્સો છે. મેઘાણીનગરની ટાટાનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધો માટે કેરટેકરની રોકાયેલ હતી. આ રખેવાળ મહિલાએ વૃદ્ધાને જીવતો સળગાવી દીધો અને તેને મૃત હાલતમાં છોડી દીધો. જોકે, આ ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપ્યા બાદ રખેવાળ મહિલાએ હત્યાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ […]

Continue Reading

સુરત ના અલથાણ મા બાળક ફુગ્ગો ગળી જતા માસૂમ ભેટ્યું મોત ને , માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી….ઓમ શાંતિ લખીએ

સુરતઃ શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા પરિવારમાં 10 માસના બાળકનું બલૂન ગળી જવાથી મોત થયું હતું. બનાવની વિગત એવી છે કે કડોદરા શિવસાઈ સોસાયટીમાં રહેતા દંપતીનું 10 માસનું બાળક ફુગ્ગા વડે રમી રહ્યું હતું. આ દરમિયાન બલૂન મોંથી ગળા સુધી પહોંચતા જ ફસાઈ ગયો. જેથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં […]

Continue Reading

આ જ છે કળીયુગ, રાજસ્થાન માં માત્ર જમીન માટે 4 લોકો ને ગાડી થી ઠોક્યાં , 3 ના કરુણ મોત અને એક…..ઓમ શાંતિ લખો

નાગૌર જિલ્લાના ખિવંસર વિસ્તારના કુડચી ગામમાં જમીન વિવાદમાં બુધવારે સાંજે એક જ પરિવારના ચાર લોકોની કચડીને હત્યા કરવામાં આવી હતી. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. હવે પોલીસ આરોપીને શોધી રહી છે. જો કે હજુ સુધી આરોપીનો કોઈ પત્તો લાગ્યો નથી. […]

Continue Reading

ગુજરાત મા આ જગ્યા એ બિલ્ડિંગ પર કામ કરી રહ્યા હતા આ 2 લોકો 14 માળે થી આવ્યા નીચે , ગુમાવ્યો જીવ….ઓમ શાંતિ

અમદાવાદમાં બે દિવસ પહેલા એક નિર્માણાધીન બિલ્ડીંગમાં લિફ્ટના સેન્ટરિંગ દરમિયાન પાલક ફાટી જતાં સાત લોકોના મોત થયા હતા. આવી જ એક ઘટના સુરતમાં પણ સામે આવી છે. પાંડેસરામાં નિર્માણાધીન બિલ્ડીંગના 14મા માળે લિફ્ટનું કામ કરતી વખતે બે મજૂરો નીચે પડી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ […]

Continue Reading

દીકરી ને કૂવા મા પાણી જોવું હતું તે બતાવવા ગયા અને એવી ઘટના ઘટી k પિતા અને પુત્રી બને એ મૂક્યો જીવ…..ઓમ શાંતિ

દરરોજ અનેક કમનસીબ કિસ્સાઓ બની રહ્યા છે, ઘણા કિસ્સાઓ એવા બની રહ્યા છે કે જેના વિશે જાણીને દરેકને દુઃખ થાય છે, હવે આવો જ એક કિસ્સો ધનસુરામાંથી બહાર આવ્યો છે, ધનસુરામાં ગઢી માતાજીના મંદિર પાસે એક કૂવો છે, જેથી પિતા અને દીકરી તેડી કૂવામાંથી પાણી બતાવી રહી હતી અને અચાનક પિતાનો પગ લપસી ગયો અને […]

Continue Reading